SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન] તા. ૧૪-૪-૧૯૮૯ [૧૪ ભરૂચના આંગણે પૂર્વ આચાર્ય દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મ૰ સાની સૂરિ બની : ચતુર્થાં પીઠિકાની ભવ્ય પૂર્ણાહુતિ તથા ભરૂચની ભેામકા ગુજરાતની ભાગીરથી સમ ભાગવી (ન દાના) | મહારાજ તથા શ્રાવક-શ્રાવિકાના સમૂહથી પિરવરેલા ધ શાળાના ના નિર્મળ જળ અને અનેક ઋષિ-મહર્ષિની સાધના પીઢ બની | વિશાળ મંડપમાં પધાર્યા મ`ડપ પણ ગૌતમસ્વામીજી મહારાજની કાશી જેટલુ જ પવિત્ર ધામ કહેવાય છે. પ્રાચીન મહર્ષિઓની ભવ્ય પ્રતિમા, પૂ॰ દાદાગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ॰ સા સાધનાની જવલંત ગાથાને જાગ્રત કરતાં આ જ ભરૂચના પાવન પૂ॰ ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મસાની ભવ્ય પ્રતિભા સ`પન્ન, આંગણે જૈન યુવાચાર્યાં પૂજ્ય આ. ભગવંત રાજયશસૂરીશ્વરજી સ્વભાવિક નત મસ્તક કરનાર ભવ્ય પ્રતિકૃતિ, નયનરમ્ય કલામય મ. સાહેબે તા. ૩૦-૩-૮૯ના રોજ સૂરિમ`ત્રની ચતુથ પીઠિકાની ગડુલીએ તથા વિવિધ સુભાષિતાથી દીપીઉ ઠેલ. ભવ્ય આરાધનાને પ્રાભ કરેલ. | પીઠિકાની પૂર્ણાહુતિરૂપ આ વ્યાખ્યાન સભામાં ડો. સુરેશભાઇ તથા ભરૂચ સઘના પ્રમુખ શેઠ શ્રી કેસરીચંદભાઇએ પ્રાસ પ્રવચનમાં પૂજ્યશ્રીની આરાધનાની અનુમાદના કરેલ, ત્યારબાદ સંસદે ધારાસભ્ય શ્રી અશાકભાઈ ભટ્ટ પૂ ગુરુદેવ આચાર્ય ભગવંત તી પ્રભાવક શ્રીમદ્ વિજયવિક્રમ રીશ્વરજી મસા॰ તથા પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મસા॰ની પતાના પર રહેલ અપુ કૃપાને વર્ણવી કૃતજ્ઞતા વ્યક્ત કરેલ અને રાજ્યશ્રીની આ સાધના વ્યક્તિ-સમાજ દેશ તથા વિશ્વને શાંતિ–ર સહિષ્ણુતા બક્ષે. હિંસાના તાંડવમાં ફસાયેલ આ જગત પૂજ્યશ્રીની સાધનાના પ્રભાવે અહિંસક બને તેવી ભાવના વ્યક્ત કરેલ, જૈન પર’પરાતું તપ...જય.... યમ-નિયમ અને મૌનપૂર્વકનુ આ એક ભવ્ય અનુષ્ઠાન સૂરિમંત્રની વિશીષ્ટ આરાધનારૂપ હાયગિક છે. આચાર્ય પદારૂ મહાત્માએ જ સૂરિમંત્રની પાંચ પીઠિકા કરી શકે છે. જેમાં આ ચતુર્થાં પીડિકા મૌનપૂર્વકની આઠ દિવસની સાધના માટે હાય છે. મૂ॰ આચાર્ય ભગવંત રાજયશસૂરિશ્વરજી મ॰ સાહેબની આઠ નસની આ અપુ` સુંદર આરાધનાની પૂર્ણાહુતિ તા.૭-૪-૮૯ ના પૂર્ણ થઇ. તેઓશ્રીના આ પૂર્ણાહુતિ પ્રસંગે મુબઇ–અમદાદ-મદ્રાસ–સુર ખાદિ સ્થાનેથી ભાવિકો ઉપસ્થિત થયેલ. ખાસ - અમદાવાદથી ગુરુનક્ત ધારાસભ્ય શ્રી અશાકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ. તા. ૭–૪–૮ના રાજ વહેલી સવારથી શ્રીમાળીપાળ નૂતન જિનાલય શકુનિકા વિહાર બેન્ડવાજાના મધુરનાદેાથી ગાજી ઉઠેલ. તપ-જપ અને સધનાની ફારમ કૈલાઇ રહી હોય તેમ અપૂર્વી તાજગી તથા સ્કુ િંભયું પ્રભાત ખીલી ઉઠયુ.... ઉષાની લાલી પથરાતાની સાથે જ પૂજ્યશ્રીએ શ્રીમાળીપાળમાં શ્રી અબાલાલભાઇના ગૃહાંણે શ્રી ચતુર્વિધ સંઘ સાથે પદાર્પણ કર્યાં. તેમણે પણ ગૃહાંગણને પાવત કરનાર સઘનું સંઘપૂજન કર્યું.... ત્યાંથી પૂજ્ય આચાર્ય ભગવંત આદીશ્વર જિંનાલયના દર્શને પધાર્યા. સુંદર ભવપૂર્ણાંક જિનસ્તુતિ કરી ત્યાંથી શાંતિનાથ જિનાલયના દર્શન કરી વાજતે ગાજતે શકુનિકા વિહારમાં પધાર્યાં. પ્રભુ મુનિસુવ્રતસ્વામી સમક્ષ ચૈત્યવંદન-ભક્તામર દ્વારા જિન સ્તુતિ કરી. તીર્થંકર પરમાત્માના દેવકૃત અતિશયાથી યુક્ત સ્તેાત્ર દ્વારા પ્રભુ ભકિતમાં સહુ તન્મય અન્યા. બાદમાં સૂરિમંત્રના મહાત્મયથી યુકત તથા ચતુર્થાં પીઠિકાના અધિષ્ઠાયક શ્રી યક્ષરાજ ગણિપિટકની ભાવપૂર્ણ સ્તુતિ કરવામાં આવી. શ્રી પાર્શ્વનાથ તથા શ્રી ભકતામર મદિરમાં દન કરી પૂજ્યશ્રીએ શકુનિકા વિહારની ત્રણ પ્રદક્ષિણા આપી અને તે સમયે પૂજ્યશ્રીના પગલે-પગલે | અક્ષત અને રૂપિયાથી વધામણા કરાયા. બાદમાં પૂ૦૦ ભગવંત રાજયશસૂરીશ્વરજી મસા॰ અનેક મુનિ ભગવ'તા, સાધ્વીજી આ પ્રસંગે વિહારયાત્રા કરતાં પધારેલ પૂર્વ મુનિ હેમરત્ન વિ. મ. પણ મૌનપૂર્વક થયેલ આ પીઠિકાની અનુવાદનારૂપ પ્ર-ચન કરેલ. પૂ॰ આચાર્ય ભગવંત રાજયશસૂરીશ્વરજી મ સાબને પણુ મૌનપૂર્ણ કરવા વિનંતી કરાઈ અને પૂજ્યશ્રીએ આ મહાન આરાધના પ્રસંગે કૃતજ્ઞભાવપૂર્વક જણાવેલ કે વીતરાગ પ્રભુના શાાનમાં આ આરાધના થાય છે તે વીતરાગ ભગવત ત્થા જિનશાસનને વંદના. આજ સુધીમાં પૂર્વે અનેક આચાય. ભાવતાએ આ આરાધના કરેલ અને પૂજ્ય ગુરુ ભગવંત વિકસૂરીશ્વર મહારાજાએ પણ આવી પાંચે પીઠિકાની સુંદર આરાધના કરેલ તેથી જ આજે આ સૂરિમંત્રની પીઠિકાની આરાધનાનુ મન થાય છે. પૂ॰ ગુરુદેવે ચેાથી પીઠિકાની આરાધનાના તેમના સયમના ૫૦ વર્ષની ઉજવણીના સમયે કલ્પાકજી તીમાં અતિ નાદુરસ્ત અવસ્થામાં પ્રારંભ કરેલ, પણ પીઠિકાના પ્રભાવે પૂર્ણાહુતિ સુધીમાં તે સ્વસ્થતા પ્રાપ્ત થઈ ગયેલ. એટલું જ નહીં પણ પૂર્ણાહુતિના દિને સિંહગર્જના કરતા પ્રવચન પણ કરેલ. પ્રભુ મહાવીરે છદ્મસ્થ અવસ્થામાં મૌન કરેલ તે પણ કલ્યાણુ માટે અને કૈવલજ્ઞાન બાદ નિરતર હુંમેશા દેશના આપી તે પણુ કલ્યાણ માટે, પ્રભુનું શાસન અનેકાંતવાદમય-સ્યાદ્વા મય છે. અહિં મૌન પણ કલ્યાણ માટે, અને વચન પણ કલ્યાણ માટે જ છે. મૌન પણ સમજીને કરવાનું, વચન પણુ સમજીને ખેલવાનુ
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy