SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ તા. ૧૪-૪-૧૯૮૯ કર્ણાટકમાં પ. પૂ. વર્ધમાનતપોનિધિશ્રીના પગલે પગલે.... શાસન પ્રભાવના.. સિમો :- વર્ધમાન તપેનિધિ ૫૦ ૫૦ આચાર્ય ભગવંત પધાર્યા અને વ્યાખ્યાનાદિનો લાભ આપ્યો. અત્રે જ્યશ્રીને ભવ્ય શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પોતાને | પ્રવેશ થયે. શ્રીસંઘના ભારે ઉલ્લાસ સાથે અહં' ત્રણ દિવસને વિશાળ શિમ પરિવાર સાથે ભદ્રાવતીની અંજનશલાકા પ્રતિષ્ઠા ભવ્ય | શ્રી જિનેન્દ્રભકિત મહોત્સવ ઉજવાયો. રીતે સાન સમ્પન કરાવીને અત્રે પધાર્યા. સિમોગા જિલ્લાનું | ડિ.પર - પૂજ્યશ્રીનું જોરદાર પ્રવેશ સામૈ તું થયું. શ્રી શહેર છે. જિનમદિર કાચકામથી બહુ આકર્ષક અને નયનરમ્ય સંઘે પાંચ વર્ષ પહેલા દેવદ્રવ્યના રાા લાખ રૂપિયા ઉપાશ્રય છે. ઉલ્લાસી શ્રી સંઘે શાનદાર સામૈયું કર્યું. રોજ બે વાર | બનાવવામાં વાપરી નાખ્યા હતા. વળી જિનમંદિરન ખાતમૂ – વ્યાખ્યાન . વ્યાખ્યાનમાં સારી સારી પ્રભાવના તથા બપોરે | શિલાન્યાસ પછી ૧૫ વર્ષથી નિમણુકાય અટકેલું હતું. જિનેન્દ્રભાઇ રૂપ પૂજા ભણાવાતી હતી. - પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી અત્રેન શ્રી ઉપાપૂજ્ય ને શ્રીસંઘે ખૂબ આગ્રહપૂર્વક વધારે રોકી રાખીને | શ્રયમાં નામાદિ આપવાની ઉછામણી ખૂબ જ સુંદર થવા પામી.... મંદિરમાં આ કાર અભિષેકને વિધિ શાનદાર રીતે કરાવ્યું. નૂતન | અને વ્યાજ સાથે દેવદ્રવ્યની રકમ ભરપાઈ કરવાની શ્રીસંઘને કરાવાયેલા ભવ્ય પટ્ટો તથા તીર્થંકર ભગવાનની પ્રતિમાજી | સગવડ મળીઅમુક અમુક વ્યક્તિગત લેન આપવ નું નક્કી થયું. મળી કુલ ૧૪ બેલીની ૧ થી ૧ાા લાખ જેટલી રેકર્ડ ઉછા- | ઉપાશ્રયમાં આચાર્યોના ફેટા મૂકવા રૂા. ૫-૫ હજાર નક્કી થયા. મણી થઈતી. બેગેલેરથી આવેલા નિષ્ણાત વિધિકાર શેઠશ્રીનું મંદિરજીનું નિર્માણનું કાર્ય ઝડપથી શરુ કરવાની શ્રીસંઘે નથમલજીએ અભિષેક વિધિ કરાવી. જીવદયાની સુંદર ટીપ થઈ. | પ્રતિજ્ઞા કરી અને બેંગલોર મુકામે પૂજ્યશ્રીની નિશ્રામાં વૈશાખ શ્રીસંઘ જમીન અને પૂજ્યશ્રીને કામળી ઓઢાડવાની બેલી| સુદ-૪ અંજનશલાકા થવાના છે ત્યારે અત્રેના ચાર પ્રતિમાજી સુદર થઈ] ભરાવવાનું પણ નક્કી થયું. ચાર પ્રતિમાજીની બોલી પણ સારી ભદ્રાવતી:- પૂજ્યપાદશ્રીજીની નિશ્રામાં શ્રી ભદ્રાવતી સંઘમાં | થવાથી દેવદ્રવ્યને પણ સારો ટેકો મળ્યો. શ્રી ૫ શ્વનાથ પૂજન અંજનશલાક પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ સુંદર ઉજવાય હતે. | પણ ઠાઠથી ભણાવાયું અને શ્રીફળની પ્રભાવના થઈ તેથી શ્રીસ ના ભોરે હર્ષોલ્લાસ પૂર્વકના આગ્રહથી પૂજ્યશ્રીના આ રીતે પુષ્યનિધિ પૂજ્યપાદશ્રીજીના પાવન પગલે પગલે ભદ્રાવતીમાંરીથી પાવન પગલા થયા. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં | કર્ણાટકમાં અનેરી શાસન પ્રભાવના થઈ રહી છે. બે' લેાર અંજનતથા શ્રીસ ની મિટીંગમાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, I શલાકા પ્રા.કો માટે પૂજ્યશ્રી પધાન ૨હ્યાં છે. ચૈત્રી બાળ કાવ: વૈયાવચ્ચ દ્રા આદિની વ્યવસ્થાનું શાસ્ત્રીય રીતે સુંદર માર્ગદર્શન ચિકપેટ બંગલેરમાં થશે. આપ્યું હતું એક દંપતીએ પૂજ્યશ્રીજીના શ્રીમુખે આજીવન | પત્ર વ્યવહાર : C/o અશોકભાઈ સંઘવી બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યુ. 70, અંબિકા કલેથ માકેટ, ડી. કે. લેન, ચિક: તરીકેરેટ- ભદ્રાવતીમાં પૂજ્યશ્રીના હાથે અંજનશલાકા થયેલ. | બેંગલેર–પ૬૦૦૫૩ શ્રી સીમંધર સ્વામી ભગવાનનું ગૃહમંદિર હજુ હમણાં જ અહીં થયેલ. પૂજ્યશ્રીની સામૈયાપૂર્વક પધરામણી થતાં અને પૂજ્યશ્રી With Pest Compliments Froja: તરફથી પ્રવચનમાં સુંદર પ્રેરણા મળવા શ્રી સંઘને ઉલ્લાસ વધે. | MIS B. ARUNKUMAR & CO. અહીં જિનમ દિર તથા ધર્મશાળા નિર્માણ કરવાનું નક્કી થયું. પૂજ્યશ્રીની કરણાથી બન્ને માટે સુંદર ટીપ પણ થવા પામી. Associate Concerns : 8 બીસર તરીકેરેથી બીરૂર પધાર્યા. અહીં સુંદર અને ભવ્ય EVEREST GEMS શ્રી વિમલના ભગવાનનું મંદિર છે. પરંતુ ૧૩વર્ષથી ભગવાનની SUNAINARAJ GEMS LTI), પ્રતિષ્ઠા થઈ હતી. પૂજ્યશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી શ્રી B.ARUNKUMAR'S INTERNATIONAL LTD. સંઘે આવતા મર્ષમાં પૂજ્યશ્રી આપે તે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરવાનું 1616. PRASAD CHAMBERS નક્કી કર્યું અને એ મૂહર્ત પ્રતિષ્ઠા ન કરાવાય તે પછીથી ઘી OPERA HOUSE, BOMBAY-4 અને સાકર નાગની પૂજ્યશ્રીના શ્રીમુખે સકલ શ્રીસંઘે પ્રતિજ્ઞા Tel. no. : 8113671/72/73 કરી હતી. અરસીકે :- વચ્ચેના ગામ કડુર પૂજ્યશ્રી સામૈયા સહિત | Tlx. no. 011-75067 ARUN IN
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy