SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૫ જેન] તા. ૨૧-૮-૧૯૮૯ મુખ્યમંત્રીશ્રી કરુણાનિધિની ઉપસ્થિતિમાં | - સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી મને કાળક્રમે કુમારપાળ દેસાઈ લિખિત પુસ્તકનું વિમોચન | પ૦૫૦ યુગદીવાકર આચાર્યદેવથી વિધર્મસૂરીશ્વરજી મેવ ગુજરાતી ચરિત્ર-સાહિત્યમાં એક વિશિષ્ટ ભાત પાડતું | સા૦ના સમુદાયવતી પ. પૂ. સાધ્વીશ્રી મંજુલાશ્રી મસા. “આતમજ્ઞાની શમણુ કહાવે' એ પુસ્તક પૂજ્ય આચાર્ય શ્રી કલાસ- (ખંભાતવાળા)ના સુશિષ્યા સાધ્વીશ્રી દીવ્યયશાશ્રીજી મ. સા. સાગરસૂરીજીના જીવનની રસપ્રદ શૈલીમાં એાળખ આપે છે. | (પ્રભાસ પાટણવાળા) મુંબઈમાં સં. ૨૦૪૫ના ફાગણ સુદ ને સામાન્ય રીતે આવા જીવન ચરિત્રો કાં તે અતિશયોક્તિમાં | A B , તે અતિકાયેક્તિમાં | બુધવારના રોજ સાંજના ૬-૩૦ કલાકે નવકાર મહામ કનું સ્મરણ અથવા ધાર્મિક અનુષ્ઠાનની વિગતેમાં સરી જતા હોય છે. | કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. | આ બંને બાબતોથી દૂર રહીને આ ચરિત્ર આગવી ઢબે ડે. કુમાર- | મહડીમાં વર્ષીતપના પારણું - પાળ દેસાઈ આલેખ્યું છે. આત્મનિષ્ઠ વ્યકિતઓના જીવનની શ્રી મહુડી (મધુપુરી) જૈન વે. મૂર્તિપૂજક સંઘ દ્વારા બહુ ઓછી વિગતો સાંપડતી હોય છે તેવી પરિસ્થિતિમાં અનેક અત્રે વૈશાખ સુદ ૩ ને સોમવારના રોજ વષીત ના પારણું! સંશોધન અને મુલાકાત બાદ કેટલીય હકીકતો મેળવીને આ કરાવવાનું નક્કી કરેલ છે. તપસ્વીઓને તમામ પ્રકાર ની સગવડ ચરિત્ર આલેખવામાં આવી છે. આપવામાં આવનાર છે. કાશીરામમાંથી કઈ રીતે કલાસસાગરજી બન્યા તે જીવન પરિવર્તનની વિગતે એટલી વેધક રીતે આપી છે કે વાચક જાણે યાત્રા અર્થે પધારે ને -કેઈ રસભર્યું કથાનક વાંચતો હોય એવો જ અનુભવ થશે, વળી પૂજ્ય જૈલાસસાગરજીના જીવનમાં પ્રગટતી નમ્રતા, ત્યાગ, જિર્ણોદ્ધારમાં સહાયક બને સંયમ અને અભુભકિતને જુદા જુદા પ્રસંગે દ્વારા આમાં સાકાર કરવામાં આવી છે. આ પુસ્તકમાં શ્રી ગિરધરલાલ વોરા અને તપગચ્છ રક્ષક શ્રી મણિકવિરના આ એમના કુટુંબીજનોના સહયોગને કારણે એનું એફ-સેટ પ્રિન્ટીંગ તિર્થસ્થાન શ્રી ઓગડના વત મન ઉદ્ધારક જોવા મળે છે તેમજ પ્રત્યેક પ્રકરણના આરંભે ચરિત્રનાયકની શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મ. સા. ને ભાવવાહી છબી જોવા મળે છે. તાજેતરમાં મદ્રાસમાં પૂજ્ય સમુદાયના અને પુજ્ય આચાર્ય શ્રી હિમાચલઆચાર્ય શ્રી પદ્મસાગરસૂરીજીની નિશ્રામાં તામિલનાડુના મુખ્યમંત્રી સુરીશ્વરજી મ. દ્વારા ઘારાવ ધર્તિસ્તંભમાં કરુગુનિધિની ઉપસ્થિતિમાં શ્રી દીપચંદભાઈ ગાડી” દ્વારા આ આચાર્ય પદવી વિભૂષિત થયે પરમાગી પુસ્તકો વિશે ચિન વિધિ જા હતે. પુજ્ય આચાર્ય દેવ શ્રી વિજયઆનંદઘનસુરી મરજી મહાજયપુરમાં અભિનંદન સમારોહની થનાર ઉજવણી | રાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આ તીર્થ ! જીર્ણોદ્ધાર થઈ રહેલ છે. તેમજ શ્રી આગલા જૈન વે. મુ. પુ. ધ તરફથી ગણિવર્ય શ્રી મણિપ્રભસાગરજી મ. સા.ની પાવન નિશ્રામાં યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાવાળી ધર્મશાળા, વજનશાળાની , અને પ્રધાન દ વિભૂષિતા પૂજ્યશ્રી અવિચલશ્રીજી મ. સા.ની સગવડ કરવામાં આવેલ છે. સાંનિધ્યમાં ગુલાબી જયપુર નગરમાં આગામી તા. ૨૦-૫-૮ન્ના / આગલેડ આવવા માટે ગુજરાનના મહેસાણા હિંમતનગર, રોજ આગમ નોતિ પ્રવતિની સાથ્વી શ્રી સર્જનશ્રીજી મસાના | વિજાપુર, અમદાવાદથી અનેક એસ. ટી. ની બસ મને છે. ' એક અભિનંદન સમારોહનું આયોજન શ્રી જૈન વેતાંબર ખરતરગચ્છ રાઘ, શ્રી શીવજીરામ ભવન, મોતીસિંહ ભેમ કા આ તીર્થના દર્શન- જાત્રાનો લાભ લેવા વિના છે.' રાસ્તા, જોહર બર, ક્યપુરમાં રાખવામાં આવેલ છે. * | શ્રી માણીભદ્ર જૈન તીર્થ પઢી મગધાર થી નાગેશ્વર તીર્થનો પદયાત્રા સંધ | શ્રી જૈન વેતામ્બર મૂ, પૂ, સંઘ (ફોન: ૩૪ ) ૫૦ આ વાર્ય શ્રી વિજયહુકારસૂરીશ્વરજી મ.સા૦, ૫. શ્રી મુ. આગલોડ (તા. વિજાપુર : જી. મહેસાણા ઉ. ગુ.). પુરંદરવિજયજી મસા. આદિની શુભ નિશ્રામાં ગંગાધારથી નાગેશ્વર તીરને છરી પાલિત પદયાત્રા સ ઘ લાલચંદ શાંતિલાલ “જિન” પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતી સુથા પરિવારના સહયોગથી ગત તા. ૨૫-૨૬ માર્ચના રોજ જે ગ્રાહક બંધુઓએ ચાલુ વર્ષનું લવાજમ ન કહ્યું હોય નીકળેલ. તેમણે રૂા. ૫૦/- M. 0. મેકલાવવા ભિનંતી. ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - અજા ધનનો ક્ષય થયેલ હોય તો પણ યથાચિત દાન દેવું એ તરવારની ધાર પર ચાલવા જેવું વિષમ વ્રત છે
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy