________________
[જૈન
|
પણ પ્રશ્ન થઈ આવે છે કે શુ' આપ આવા દાત્ત પૂર્વ પુરૂષના ઉત્તરાધિકારીએ છીએ ? અ બત્ત બધાય હેમચદ્રાચાય બની જાય એવી અપેક્ષા તેા ન જાખી શકાય. પશુ
જે
શેરડી જ જોઇ લે. સરળતા, મધુરતા, પ્રાસાદિકતા, નવી નવી ઉપમાએ નવા નવા અલકારા અને શબ્દ અને અર્થની આહલાદક ફૂલગૂ થતી એ શ્રી હેમચ’દ્રાચાર્યની કવિતાની ખાસિયત છે. અમના વિવિધવિષયસ્પર્શી સાહિત્યફાલ જોતાં સહેજે વિચારમાં અને અચરજમાં પડી જવાય છે કે એમણે આ બધાં શાસ્ત્રાને મીસ્પી અને સસ્પી અભ્યાસ કયારે કર્યો હશે અને એ બધી વિદ્યાઓને આત્મસાત્ કરીને એને પોતાની વાણીમાં સ્વતંત્ર રીતે કયારે ઉતારી હશે? એમણે ખેડેલા એક એક વિષય જુઆ તે આવા પણ નવીનતાના તેમ જ મૌલિકતાનેા આસ્વાદ આપે તેવા છે. વિદ્યાસાધનાને પાતાના જીવનની અનન્ય સાધુના બનાવીને એમાંથી કોઇ અદ્ભુત સારસ્વત-રસાયણુ પ્રગટાવ્યુ` હાય । જ આવી સનપ્રતિભા પ્રગટી ફૂંકે.
ધ`ગુરૂ બનવાની પ્રતિજ્ઞા લઈને ઘર છોડીને બહાર પડયા હોય તેઓની જીવન સાધનાની દિશા આ જ હાવી જોઈએ એટલી અપેક્ષા તા જરૂર રહે જ—ભલે પછી કોઇ એ દિશામાં ધીમી ગતિએ ચાલે કે શીઘ્ર ગતિએ આગળ વધે.
વળી જ્યારે એમની આ સતામુખી વિદ્વત્તાની સાથે સાથે એમણે સજગુરુ અને લેાકગુરુ તરીકે જે અતિવિરલ કાર્ય કરી બતાવ્યું છે તેનો વિચાર કરીએ છીએ તે એમ જ કહેવું પડે કે શ્રી હેમચંદ્રાચાર્ય માં જીવનના સક્ષેત્રને રિપ્લાવિત કરી શકે એવી અખૂટ કાર્યશક્તિ, મનોબળ ને લોકકલ્યાણની ભાવનાની રિશ્તા અખડપણે વહેતી હતી. ધર્મગુરુ તરીકે તે એમ જ લાગે છે કે એમણે જૈનધર્મના અનેકાંતવાદને પોતાના જીવનમાં સાકાર કરી બતાવ્યા હતા અને બધાય ધર્મોમાં રહેલ સારભૂત તત્ત્વાને આવકારીને સમસ્ત ગુર્જર પ્રજા સાથે એક રીતે તાદાત્મ્ય સાધ્યું હતું. આ પેાતાના ધર્મ કે અનુયાયી, અને આ પારક’ એવા વેરા–વચા એમના જીવનમાંથી નિર્મૂળ થઇ ગયા હતા. એમ કહી શકાય કે જૈનધમ ના સમ્ભાવના ગુણ એના રામ રામમાં આપી ગયા હતા અને તેને લીધે જ તેઓ જૈનેતર અનેક વિદ્વાનેાના આદર અને ગુણગાનને પાત્ર બન્યા હતા. આ સિદ્ધિ પણ એક અતિ વિરલ સિદ્ધિ જ કહી શકાય. એક સાચા ધર્મગુરુવા જ્ઞાનમૂર્તિ, ચારિત્રમૂર્તિ અને કલ્યાણમૂતિહાવા જોઇએ અના યથાર્થ ખ્યાલ કલિકાલસર્વજ્ઞનુ જીવન આપે છે.
પણ કેવળ આવા મહાપુરુષની ગૌરવગાથા રાત્રથી કોઇ પગ પ્રજાનું કલ્યાણ થઇ શકતું નથી. નજીકના કે દૂરના ભૂષ્કાળમાં થયેલા આવા જ્યાતિ ધર એ તે આપણી સાચી પરિસ્થિતિનું ન કરવનાર એક આરસીમાત્ર લેખી શકાય. શ્રી હેમચંદ્રા ચાના જીવનની આરસીમાં અત્યારના આપણા ગુરુ–સમાજની પ્રવૃત્તિના દર્શન કરવા જેવુ' છે. આવુ દર્શન કરતાં, માટેભાગે તા એમ જ લાગે છે કે એ વિવધવષય સ્પર્શી વિદ્વતા, હૃદયની ઉદારતા અને વિશાળ જનસમુદાયનું ભલું... થાય એ રીતે પોતાના પુરૂષાર્થીને ફેરવવાની ભાવના બહુ વિરલ બની ગયાં છે. અત્યારની સ્થિતિ જોઇ ને તા કયારેક મનમાં એવા
તમારે માટે કોઇ ભલામણુ આપે તે કરવા તમારૂં
1
તા. ૧૪-૧-૧૯૮૯
આજે આપણી જ્ઞાનસાધના અને ચારિત્ર સાધના સંકુચીત વાડાબંધીમાં અટવાઈ ગઈ છે. એનું વિશાળ દૃષ્ટિબિંદુ જાણે વીસરાઇ ગયું છે અને મારા-તારાપણાના કાદવ- કીચડમાં આપણે ખૂંપી ગયા છીએ. આનું પિરણામ એ આવ્યું છે કે મિન્ની મે માટે આપણા જીવનને ઘસી નાખવાની કે સમત કરી દેવાની સવમૂખું એ આપણી ધર્મ ઘાષણા મુજબ જીવેાના ભલા છે એ ધર્મના સવ અનુયાયીઓના ભલાની દિશામાં પણ આપણે વાત તા દૂર રહી, જેને આપણે આપણા પોતાને જ ધર્મ માન્યા ચાલી શકતા નથી, અને આટલુ શા માટે, આપણે તે આ સારુ અને આ પરાયુ” એવા વધુને વધુ વૃશ્ચિત નવા સાથે કલેશ અને દ્વેષના દાવાનળ સળગાવવામાં રા હતા થયા છીએ ! વાડાએ ઊભા કરીને એકબીજાનુ ખ’ડન કરવા અને એકબીજા આવું આવું તે કંઇક કઈક કહી શકાય એમ છે પણ અહી એ વિસ્તારમાં ઊતરવાની જરૂર નથી.
નવા
આપણા જૈન સસ્કૃતિનો ઇતિહાસ જો આપણે સાચી રીતે સમજવા માગતા હોઇએ તે આપણને એ સમજતાં વાર ન લાગવી જોઇએ કે આપણા જે જે જ્યોતિર્ધર મહાપુરૂષે એ જનકલ્યાણની સાધના દ્વારા જૈન સંસ્કૃતિને સાચા અર્થમાં ગૌ વશાળી બનાવી છે, એ બધાએ કલિકાલસર્વજ્ઞના જેવી જ ઉદાત્તતા, ઉદારતા અને વાત્સલ્યપરાયણતાથી પાતાના જીવનને સુવાસીત બનાવ્યુ હતુ. પણ જ્યારે સાંપ્રદાયિક કટ્ટરતા કે ધાર્મિક અ ધશ્રદ્ધાને કારણે સાચી ધરષ્ટિ અવરાઇ જાય છે ત્યારે નજર સામેની પહાડ જેવી
ભૂલ પણ જોઇ શકાતી નથી, અને માનવી વધુને વધુ સ’કુચિતતાના શિકાર બની જાય છે અને સકુચિતતાના શિકાર બનવું એટલે
માનવજીવનની મહત્તાને હારી બેસવું.
ધર્મશાસ્ત્રાએ માનવજીવનની મહત્તાનાં ખૂબ ગુણગાન કર્યો છે પણ એટલુ સમજી રાખવુ ઘટે કે માનવજીન મળવામાત્રથી એ મહત્તા પ્રાપ્ત થઈ જતી નથી, પણ યથાર્થ જીવનસાધના અને પુરુષાર્થ દ્વારા એ મહત્તાને પ્રાપ્ત કરવાની કે પ્રગટ કરવાની રહે છે. કલિકાલસર્વજ્ઞનું કે એમના જેવા અન્ય સરુ થ જ્યોતિ રાનું જીવન આપણને આજ બધપાઠ આપે છે.
વન જ ભલામણ કરતું... હાય એ ઉત્તમ છે.