SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જેને '— શ્રમણ સંમેલન સમાચાર–પ્રતિ [ પત્ર : ૬ રાજનગર મુનિસંમેલન [વિ. સં. ૨૦૪૪] પ્રેરિત શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ સંચાલિત કુપન-ચોજના મ સં૨૦૪૪ ની સાલના ચૈત્ર માસમાં અમદાવાદમાં | | સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યદેવશ્રી સુબોધસૂરીશ્વરજી પંકજ સોસાયટીમાં ઐતિહાસિક મુનિ સંમેલન થયું. શ્રી સંધના મહારાજ, પૂ. આચાર્યશ્રી અભયચંદ્રસૂરિશ્વરજી મહારાજા, આદિ હિતમાં શાસ્ત્રાધાર સાથે સર્વાનુમતે બાવીસ ઠરાવો થયા. આમાં | આચાર્ય ભગવંત તથા અત્રે પંકજ સોસાયટીમાં બિરાજમાન સારણ–દ્રવ્યની વૃદ્ધિ માટે માર્ગદશન” ને જે સોળમો ઠરાવ | પૂ. પંન્યાસ ચંદ્રશેખરવિજયજી ગણીવર્ય આદિની નિશ્રામાં હજારો કરવા માં આવ્યું છે તેના અન્વયે એક લાખ કુટુંબમાં એક લાખ| ભાઇ-બેનની મેદનીમાં થયું છે. અખિલ ભારતના તમામ સ્થળે પેટીસ મુકવાની યોજના કરવામાં આવી છે. દરેક કુટુંબને પેટીમાં | બિરાજમાન પૂજો આ અંગે પ્રેરણા કરે, ડવાને આ અંગે સરેરા ! રોજને એક રૂપિયે નાંખે તેવી અપેક્ષા જણાવી છે. એકદમ સક્રિય બને, દાનવીરે પોતાની પૂરી ઉદારતા દાખવે તે જૈનસંધના છેલલા સિકાના પ્રથમ હરોળના કાર્યો માં આ કાર્ય એક રતુ એક લાખ પેટીએ તાત્કાલિક તૈયાર કરવાનું કામ | શકવર્તી કાર્ય તરીકે ગોઠવાશે. લગભ અશક્ય જણાતાં એક વર્ષ માટે ત્રણસો સાઈઠ રૂપિયાની કુપન યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનું સંચાલન સહુને વિનતિ છે કે આ કાર્યમાં તેઓ ત નથી, મનથી, કે મુનિ સંમેલન પ્રેરિત શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ કરશે. આ | ધનથી બરોબર સહકાર આપે. અખિલ ભારતીય ધોરણે જિન શાસનના જે તે સમયની જરૂરી- | દસ ફપનેની એકેકી બુક બનાવવામાં અાવેલ છે. આત પ્રમાણે સવે શુભ કાર્યો આ રકમમાંથી કરાશે. લિ. જૈન શાસન સેવા ટ્રસ્ટ (ાલ તો આ યોજનાના અન્વયે જે રકમ આ ટ્રસ્ટને પ્રાપ્ત અમદાવાદ. .. ૧૯-૮-૮૮ થશે માંથી જરૂરી ખર્ચ કાઢયા બાદ મુખ્યત્વે પાલીતાણા, ગિર ર અને શંખેશ્વરજી તીર્થને લગતા તથા મુંબઈના હાઈવે સંપર્ક સાધવા માટે હાલનું કામચલાઉ સરનામું : રોડને લગતા સાધુ, સાધ્વીજી, ભગવતેના વિહાર-ક્ષેત્રમાં કામ ભરતભાઈ માણસાવાળા, ફોન નં. ૧૫૬૩૨ થશે. તેમાં તાત્કાલિક ત્રણ કામ કરવાની ધારણા છે. - પંકજ સોસાયટી, પાલડી-ભટ્ટ, અમદાવાદ-૭. () વિહાર ક્ષેત્રોમાં વૈયાવચ્ચ અંગે વ્યવસ્થા, વિશેષ (૨) વિહાર ક્ષેત્રોમાં સાધર્મિકેની ભક્તિ. શ્રી જિનશાસન સેવા ટ્રસ્ટ અખિલ ભારતીય રીતે રહેશે. (2) વિહાર ક્ષેત્રોમાં ઉપાશ્રયોની જરૂરીઆતની અને તેમાં ત્રણ વિભાગે હાલ તુરત પાડવા માં આવેલ છે. (સાઈઠ હજાર રૂપિયાનું દાન કરનાર વ્યકિતનું નામ, (૧) અમદાવાદ (ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ- રાજસ્થાન-એમ. એક ઉપાશ્રય સાથે જોડાશે.) પી.) છેવિશાળ પાયા ઉપર આ બધા કાર્યો કરવા હોય તે (૨) મુંબઈ (મહારાષ્ટ્ર-તથા સારુંયે દક્ષિણ ભારત). ઓછા માં ઓછા એક કરોડ રૂ. જેટલી કમ જોઈએ. (૩) દિલી (ઉત્તર પ્રદેશ, પંજાબ, હરીયાણુ, બિહાર, ૫૦ . સં. ૨૦૪૪ ને શ્રા. સુ. ૮ ના રવિવારે પંકજ સોસા. | બંગાળ જ બુકાશ્મીર વગેરે. યટીમ ઊભા કરવામાં આવેલ વિશાળ પ્રવચન મંડપમાં કુપને આ દરેક વિભાગવાઈઝ સાત-સાત ટ્રસ્ટીઓની નિમણુંક નેધા ના માંગલિક કાર્યનું ઉદ્ધાટન પૂ. પાદ આ. દેવ શ્રીમદ્દ | કરવામાં આવશે. અને તેની નીચે ઉત્સાહી ૪૧ કાર્યકરોની કમિટી રામસીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી | નિમવામાં આવશે. તેમજ ગામવાઈઝ સભાસદે પણ નિમવામાં મહારાજ, પૂ. પાદ આ. દેવ શ્રીમદ્દ ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ, પૂ. | આવશે. જ્યારે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યકરે, કે સભ્ય તેજ - પાદ છે. દેવ શ્રીમદ્દ હિમાંશુસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી | બની શકશે કે જેઓએ મુનિ સંમેલનના બાવીસેય ઠરાવને સ્વીકચન સાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. પાદ આ.દેવ શ્રીમદ્ કાર્ય ગણ્યા હોય. રે. એક વિશાળ
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy