SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર : ૬ ] “જેન'–શ્રમણ સંમેલન સમાચાર–પૂર્તિ [૭ કેમકે તો પછ આવા બે વિભાગ પાડવાનું પ્રયોજન જ સરેદ્રવ્યને શ્રી જિનેશ્વરદેવની અંગપૂજામાં વાપરવાનો જે નિષેધ નહીં. કેમકે એ વૃત્તિને વિરોધ ન થાય અને બધું સંગત | કર્યો છે એમાં એવો અભિપ્રાય રહેલી ક૯પી શકાય છે કે બની જાય એ આશયથી તે આ વિભાજન કરાયું છે. | ‘છેવટે એ દ્રવ્ય ગુરુને ચડાવેલું હોવાથી પછી શ્રી નિના | અંગે ચડાવાય તો એમાં શ્રી જિનની આશાતના થાય. આમ વળી દેવ ચ એ એક એવી ચીજ છે કે શરતચૂકથી પણુ | અગપુજામાં વાપરવાથી પણ જે આશાતના થાય છે તો જે એનો ગેરરાહીવટ થઈ જાય તે મોટું અનિષ્ટ થઈ જાય. | એમાંથી પ્રતિમા નિર્માણ કરવામાં કે લેપ કરવામાં આ રાતના એટલે દ્રવ્ય પ્રતિકાકારને જે એવો અભિપ્રાય હેત કે થાય એ સ્પષ્ટ છે. માટે એ અહીં “આદિ” શબ્દ પ લઈ સુવર્ણાદિ ગુગદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય અને દેવદ્રવ્ય જેવો શકાતા નથી. તેથી ગુરુવૈયાવચ્ચ વગેરે લેવા યોગ્ય લાગે છે. જ એને ઉપચાગ થાય” તે તેઓ “તદ્દધન ચ ગરવાહ શું ગુરુઓ ગૌરવાહ નથી? સ્થાને પૂજાસસ્વધેન પ્રયતવ્યમ” [ અર્થ તે દ્રવ્યને ગૌરવ ગ્ય સ્થાનમાં પૂજાસંબધે ઉપયોગ કરો.] એ આમ શ્રાદ્ધજીતક૯૫વૃત્તિ અનુસાર સુવર્ણાદિ ગુરુદ્રવ્ય ઉલલેખ ન કરતાં સીધું જ કહી દેત કે “એ ધનને દેવદ્રવ્યની વૈયાવચ્ચ વગેરેમાં વાપરી શકાય છે. દ્રવ્યસતતિકા મળ્યમાં જેમ જ ઉપગ કરો.” વળી એ દેવદ્રવ્ય જ બની જવાને એનો નિષેધ નથી. માટે ગુરુપૂજનદ્રવ્ય સાધુવૈયાવચ્ચ માં જાય અભિપ્રાય હો 1 તે તે, ગુરુપૂજનનું દ્રવ્ય “દેવદ્રવ્ય હાય | તે શાસ્ત્રને એમાં કોઈ વિરોધ હેવો જણાતો નથી. વળી તર્કથી તે એમાં કે વિરોધ પ્રતીત થતું નથી. ગુરુ પ્રત્યેની છે ગુરુદ્રવ્ય નહીં” એટલું જ ન કહી દેત? એને ગુરુદ્રવ્ય તરીકે ઉલેખ જ શા માટે કરે? એમ જગદગુરુને પણ જે ભકિતથી સમર્પિત થયેલ દ્રવ્ય ગુરુના સમુચિત ઉપરોગમાં આવો અભિપ્રાય હેત કે એ સુવર્ણાદિ દેવદ્રવ્ય જ બને, તે આવે એ યુક્તિસંગત છે જ ને! ઊલટું, ગુરુપૂજનના દ્રવ્યને તેઓ એ જ સ્પષ્ટ નિર્ણય આપી દેત, પણ, “તે વખતના દેવદ્રવ્ય” ગણવામાં તર્કથી અસંગતિ થાય છે. ગુર કૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય એવો આગ્રહ રાખનારા ય દેવવ્યની સંઘે એને કર્ણોદ્ધારમાં વાપર્યું હતું એમ તેના પ્રબંધ વ્યાખ્યા શું કરે છે? “શ્રી જિનેશ્વરદેવ કે એમની પ્રતિમા વગેરેમાં સંભળાય છે, આ બાબતમાં ઘણું કહેવા યોગ્ય છે, કેટલું કહીએ' એમ જવાબ ન આપત. “ગુરુપૂજન દેવદ્રવ્ય નિમિત્તે એમની ભક્તિથી દેરાસરમાં કે બહાર લાતુંમાં જ જાય' એવું શાસ્ત્રવિહિત હોત તે એ જ ટાંકી ન દે? | અપાતું દ્રવ્ય એ દેવદ્રવ્ય.” ગુરુપૂજનનું દ્રવ્ય શ્રી વિનેશ્વરમાત્ર દષ્ટાન્તને ઉલ્લેખ કરવાની શી જરૂર? દેવ કે એમની પ્રતિમા પ્રત્યેની ભક્તિથી બોલાયું હતું નથી ગુરુ પ્રત્યેની ભક્તિથી અપાયું હોય છે. તો એ તે દેવપ્રશ્ન-૫, જે દ્રવ્યસતતિકાકારને એ દેવદ્રવ્યમાં જ ! દ્રવ્ય કહેવું એ શી રીતે ન્યાયસંગત ઠરે ? જાય” એવો અભિપ્રાય ન હોત તો તેઓ “સ્વર્ણાદિક તુ | હા, “આ દ્રવ્યનો ઉપયોગ પોતાની જ વૈયાવચ્ચ ગેરેમાં ગુરુદ્રવ્ય જિર્ણોદ્ધારે નવ્યત્યકરણદી ચ.વ્યાપાર્યમ '[ અર્થ | થવાને છે” એવું જાણીને કેકને એ દ્રવ્ય પિતાની કકુમત સ્વર્ણ વગેરે ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધાર અને નૂતન ચિત્યનિર્માણ નીચે રાખવાનું મન થઈ જાય, અને તેથી સાધુએ ધીમે વગેરેમાં વાપરવું ] એવું શા માટે કહે? ધીમે પરિગ્રહધારી બનવા માંડશે” એ કેટલાક ભય રહ્યા કરે છે. ઉત્તર- માં પણ જે “આદિ શબ્દ રહેલો છે એનાથી ગુરુવૈયાવચ્ચ વગેરે લઈ શકાય છે. શંકા–એમાં જે “આદિ પણુ, સાધુમહાત્માઓ ખાનદાન છે, આરાધક ર તેમ શબ્દ રહેલ છે તેનાથી જીર્ણોદ્ધાર અને નવ્યચકરણની જેમ | છતાં કાળ વિષમ છે અને કર્મોદય પરિણતિ વિચિત્ર છે. એટલે આ ભય સાવ ખેાટે જ છે એવું પણ નથી. પણ એનું દેવદ્રવ્યના ક્ષે માં જે આવતા હોય તેવા અન્ય નૂતન બિંબ વારણું કરવા જ તે સંમેલને ઠરાવમાં ઠરાવ્યું છે ગુરુનિર્માણ, લેપ જેવા કાર્યને સમાવેશ કરવો જોઈએ. પણ, દ્રવ્યને વહીવટ શ્રાવકસંઘ કરશે. આ બાબતમાં પ્રત્યેક સાધુ વૈયાવચા વગેરેને નહીં. સંઘોને ભાર દઈને સૂચના કરી શકાય તેમજ પૂજન કે સાધુ સમાધાન-તમારી વાત સાચી છે. સામાન્યથી જ્યાં આ ભગવંતોને વારે વારે ચેતવી શકાય કે “આ દ્રવ્યો રરીતે “આદિ શબ્દ રહ્યો હોય ત્યાં આગળ જે વાતે આવી હરણાદિની જેમ પિતાને સ્વાધીન રાખવા રૂપે સ્વ શ્રામાં હોય એને દશ વાતે લેવી જોઈએ. પણ પ્રસ્તુતમ એવી કરી શકાતું નથી એ જગદગુરુ શ્રી હીરસૂરિમહ રાજાને સદશ વાતે ૫ જિનબિંબનિર્માણ કે બિંબનેલેપ લઈ શકાતા સ્પષ્ટ અભિપ્રાય છે. માટે એ રીતે એને સ્વનિશ્રામાં કરનાર નથી. કારણ કે દ્રવ્યસપ્તતિકાકારે જ એને નિષેધ કર્યો છે. વિરાધક બની દુર્ગતિમાં ભટકનારો બની જાય છે. ઈ. દિ.” તે આ રીતેઃ “7 નિનાફgબાવા” [ અર્થ નહીં કે પતિતપાવન જિનાજ્ઞા વિરુદ્ધ આ લેખમાં કોઈ પણ જિનની પૂજામાં] અહીં ગુરુની પૂજા કરેલ સુવર્ણદિ' લખાઈ ગયું હોય એનું મિચ્છામી દુક્કડમ.
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy