SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૩ તા. ૯-૯-૧૯૮૮ ' ગનિષ્ઠ આચર્યદેવશ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સા. | પૂજ્યશ્રીના દાદાગુરૂ યોગનિ, અનેકગ્રંથ નિર્માતા ની ૫૭ મી સર્ગાિરોહણ તિથિ નિમિત્તે ગુણાનુવાદ | | પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિજય કેશરસૂરીશ્વરજી મ. સા. ની પ૭મી સ્વર્ગારોહણ તિથી શ્રાવણ વદી અને બુધવારના અને છતપની આરાધના તે નિમિત્તે શ્રી ગૌતમસ્વામીના છક્તપની આરાના એવં ' સહર્ષ જણાવવાનું કે ચાલુ સાલના ચાતુર્માસ માટે | ગુણાનુવાદ તથા પૂજા વગેરે રાખેલ. મુક્તિધામ સંસ્માના પ્રણેતા સૌરાષ્ટ્ર કેશરી પૂજ્યપાદ | શ્રાવણ વદી ૧ રવીવાર તા. ૨૮-૨-૮૮ના બ રે ૨-૪૫ આચાર્યદેવ વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય- કલાકે જાહેર વ્યાખ્યા શ્રી ધનાજીને ત્યાગ અને શાલિભદ્રનો રત્ન મધુરવક્તા પ. પૂ. ગણિવર્ય થશવજયજી મ. સા. તથા | વૈરાગ્ય-વિષય ઉપર રાખેલ, પ. પૂ. મુનિ દિયશવિજયજી મ. સા. આદિ ઠાણા-ર તેમજ - પૂજ્ય સાધ્વીજી શ્રી શુસીમાશ્રીજી પણ રોજબહેનોમાં પૂજ્ય સાગર સમુદાયનાં સાધ્વીજી મ. સા. શુસીમાશ્રીજી વિક્રમ ચરિત્રનું વાચન કરે છે. અને બહેનોમાં ખૂબજ આદિ ઠાણા- 2 મહાવીરનગરમાં સંવત ૨૦૪૪ના અસાઢ સુંદર ધાર્મિક વાતાવરણ જમાવ્યું છે. ' સુદ ૩ના રોજ મંગળ પ્રવેશ કરતાં જ વાતાવરણ ધર્મમય રથયાત્રાનો વરઘોડો ભાદરવા સુદ ૧૧ ગુવાર તા. બની ગયું અને સંઘમાં આનંદ ઉલ્લાસ વર્તાવા લાગ્યો, ૨૨-૯-૮૮ રેજ સવારે ૯-૦૦ વાગે રાખવામાં અાવેલ. - પૂજ્ય ગણિયેન કેકીલ કંઠ અને કાવ્યમય શૈલીના પર્યુષણ પર્વ નિમિત્તે લોસ એંજલિસમાં કારણે વ્યાખ્યાનમાં વિશાળ સમુદાયની હાજરી રહેવા લાગી, કુમારપાળ દેસાઈના પ્રવચન | વળી દર રવિવારે જુદાજુદા વિષયો ઉપર જાહેર વ્યાખ્યાનનું ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવના રીડર આયોજન કરવામાં આવ્યું. જેમાં વાલકેશ્વરથી વસઈ અને અને જૈન દર્શનના ચિંતક ડે, કુમારપાળ દેસા પર્યુષણ મુલુન્ડથી પાયધૂનીના વિસ્તારમાંથી માનવ મહેરામણ ઉમટે પર્વ દરમિયાન લોસ એંજલિસમાં તાજેતરમાં તૈયાર થયેલા છે, પરિણામે ચાલુ ઉપાશ્રયનું સ્થાન નાનું પડવા લાગ્યું જેન સેન્ટરમાં પ્રવચન આપે છે. પર્યુષણના આઠ દિવસ અને બાજુમાં જ નૂતન જીનાલય-ઉપાશ્રયના કંપાઉન્ડમાં દરમિયાન તેઓ જૈન ધર્મના વિવિધ પાસાઓ ની અને વિશાળ મંડપનું આયોજન કરવું પડયું. તેમના ગુરૂદેવ ભાવનાઓની છણાવટ કરે છે. તાજેતરમાં લેસ્ટરમાં યોજાયેલા સૌરાકેશરી તેવી જ તેમની પણ વ્યાખ્યાન શૈલી છે, પ્રતિષ્ઠા મહોત્સવ દરમિકાન “વર્ડ જેન કોંગ્રેસ એમણે તેમજ રાત્રે પ્રતિ ક્રમમાં પણ નિત્ય નવી સઝાય બોલે. આપેલું પ્રવચન દેશ-વિદેશના વિદ્વાનોની પ્રશંસા છે અને તેનો ભાવાર્થ રોચક શૈલીમાં સમજાવે છે. પરિણામે પામ્યું હતું, કદિયે ન થઈ છે તેવી વિશાળ સંખ્યામાં લોકો લાભ લે છે. છે. કુમારપાળ દેસાઇએ પચાસ જેટલી સાહિત્યકૃતિઓ ચૌમાસી પ્રતિક્રમણમાં ૩૦૦ ઉપરાંત ભાઇઓએ ભાગ રચી છે જેમાં જૈન સાહિત્ય અને સંશોધનની મહત્વની લીધેલ જે પયુષ > જેવું વાતાવરણ બતાવતું હતું. રોજ કૃતિઓને સમાવેશ થાય છે. જૈન ધર્મના રહસ્યાદી કવિ ૩૦ ઉપરાંત ભાઈએ પ્રતિક્રમણમાં પધારે છે. મહાયોગી આનંદઘનજી પર મહાનિબંધ લખીને એમણે - દર રવિવારે જુદાં જુદાં અનુષ્ઠાને થાય છે અને તેમાં પી. એચ. ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે જેને જાગૃત સેન્ટર વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાય છે. પૂજ્યશ્રીની નિશ્રામાં દ્વારા ‘ન જાતિધર નો ઈહકાબ આપીને તેઓ સન્માન શ્રી ૧૭૦ ઉત્તર : જિનેશ્વર ભગવંતોની ઉપવાસ કરવા, કરવામાં આવ્યું છે. અમેરિકા, ઈંગ્લેન્ડ અને આફ્રિકાને વડે આરાધના અહિ પહેલીવાર કરાવવામાં આવી હતી, જૈન દર્શનના પ્રસાર અને પ્રચાર માટે પ્રવાસ ખેડી ચૂક્યા જેમાં ૨૨૫ ભાબહેને જોડાયેલ. બીજે દિવસે પારણું છે. ભારત જૈન મહામંડળ (ગુજરાત શાખા)ના કાર્યકારી કરાવવામાં આવે છે, દહિં-ટેબરાના એકાસણા વ્રતમાં પર૭ અધ્યક્ષ હોવા ઉપરાંત શ્રી મહાવીર માનવ કલ ાણ કેન્દ્ર, ભાવિકે જોડાયેલ અને સાંજે અનેક ભાવિકો ઘેરથી દીવડા શ્રી સમસ્ત જૈન સેવાસમાજ, શ્રી જયભિખાં સાહિત્ય લાવેલ હતા અને સેંકડો દિવાઓથી પ્રભુજીની આરતી 1. દ્રસ્ટ, શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા જેવી સંસ્થાઓમાં ઉતારવામાં આવી હતી. સારૂ વાતાવરણ દિપકમય બની | તેઓ અનેકવિધ કામગીરી બજાવે છે. ગયું હતું, અને તેને ઉલાસ અવર્ણનિય છે જે હંમેશાં સુધારો યાદગાર રહેશે. ચંદનબાળા અને શંખેશ્વર પાર્શ્વનાથના જૈનપત્રના શ્રમણસંમેલન વિશેષાંકમાં ગણસી હેમઅઠ્ઠમ તપની આરાધના પણ સુંદર થઈ છે. સામુહિક ચંદ્રસાગરજી મ. ના વક્તવ્યમાં “ અમારા નરેન્દ્ર ગરસૂરિ આયંબીલ પણ બકરી ઈદના દિવસે રાખવામાં આવેલ, મહારાજ જેવા પ્રખ્યાત થએલા ઝઘડાલુ ના બ લ એમ સામુદાયિક સિદ્ધિ૧૫, સસરણતપ, માસક્ષમણની તપસ્યાઓ સમજવું કે જેઓની ઝઘડાળુ તરીકેની માન્યતા છે તે કેવી ચાલુ છે. અને પુષણ પર્વમાં અનેક નાની મોટી તપસ્યાઓ ભ્રામક છે તેને અનુભવ આ સંમેલનમાં થવા પા થયો છે થઈ રહી છે. તેવું વાચકેએ સમજવું,
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy