SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન 1 ; તા. ૨૧-૧૦-૧૯૮૮ મું બઇ -- પાયધુની – ગાડીજી પુરુષપદ મામા ભગત શ્રી વિજયદ્મપ્રભસ્વીરજી મ. પૂ. પ, શ્રી માનતુ ગવિજયજી ગણિ, પૂ. પં. શ્રી ઈન્દ્રસેનવિજયજી ગણિત આદિની શુભ નિશ્રામાં શ્રી સધમાં આરાધનાની અપૂર્વ ડેલી પડી સિદ્ધિદાયક સિદ્ધિની માયિક શ્રાપનની પ્રેમ કર પૂ. સાધ્વી શ્રી પ્રવીણા છ મ. ના શિષ્યા સાધ્વી શ્રી સૌરભયશાશ્રીજી તથા પૂ. સાખી શ્રી ચંદ્રલેખશ્રીજી મ. તેમ જ ૩૨ આરાધક ભાઈએ અને ૧૦૮ વારાધક બહેનેા મળીને ૧૪૦ આરાધકાએ ૪૪ દિવસની સુદીધ અને કઠિનતમ તપશ્ચર્યા ઉલ્લાસને ભાવનાસહ પૂ કરતા તેમ જ ધરિ શ્રી પપ્પુ પણ પર્વમાં થયેલ પ્રતિ માસઋતુ ત્યાદિ વિવિધ તર્યાનો થયેલ. આવી ઉત્તમ તપશ્ચર્યાની ભૂરિ ભૂરિ અનુમેદનાથે પુજ્યવર્યાની શુભનિશ્રામાં શ્રી ત્રિ તેરશક્તિ મહે।ત્સવ ઉલ્લાસ - ઉમ‘ગપૂર્વક યેાજાયેલ. જેમાં ભા. સુ. છ ના શ્રી વિસ સ્થાનક પૂજન શ્રી ફુલચ છ ચુનીલાલ ભોરડીયા તથા શ્રી કાશભાઈ ચંદુલાલઝવેરી નરફ્થી, મા. સુ હું તો શ્રી નવ્વાણુ બિષેકપૂ શ્રી ઢીંક ઉપાશ્રયના આરાધક બહુના તરફ્રી, ભા. સુ. ૯ ના શ્રી ખારવ્રતની પુજા શ્રી કાંતિલાલ માધવલાલ માણસાવાળા તરફથી તેમન દ્ધિતપ નિમિત્તે, ભા. સુ ૧૦ ભવ્ય રીતે ઉજવાયેલ. હું હિંમાં કહપુજન -- શ્રી બહેન ખુબ સ્વરૂપચંદ તરફથી, ભા. સુ. ૧૧ નાકુંભ સ્થાપના અખંડ દીપક સ્થાપતા, જવારારોપણ તથા શ્રી નવગ્રહાર્દિ પાટલા પુજન -- શ્રી વિનય ખીમચંદ શાહુ કાળીયાકવાળા તરફથી ભા. .સ. ૧૨/૧૬ ના શ્રી ભુજ સિદ્ધા પુજન — શ્રી ધણીષભાઈ ખીમસંદ શાહ ક્રાળીયકવાળા તરફથી, ભા. સુ. ૧૪ના શ્રી ભક્તામર પુજન— શ્રી ગોડીજી પાયમાં સિદ્ધિતપ કરનાર આરાધક તપસ્વીએ તરફથી, ભા. સુ. ૧૫ ના શ્રી અષ્ટેત્તરી સ્નાત્ર શ્રી વિનયયંદું ખીમચંદ શાહ તરફથી ભા. વ. ૧ ના શ્રીં સત્તભેદી પુજા—શ્રી સૌભાગ્યયઃ મનસુખલાલ તરફથી ગજાયેલ. - આ માંગલકારી મહેસવ દરમ્યાન સુંદર અંગરચના, વ્યાખ્યાન, ભાવનાને અનેરા લા બૃહદ્ મુંબઈના પરાઓમાંથી તથા મહારગામથી પધારી અનેક અનુમેદના ૪ લાખ લીધેલ. [ ૭૭૩ મુંબઈ–ઘાટકાપર–શ્રી મુનિસુવ્રતસ્વામી પૂજ્ય આચાય શ્રી વિજયમહાન્દસૂરીશ્વરજી મ.ની શુભ નિશ્રામાં ચાતુર્માસ તથાં પણમાં થયેય પૂ. સા. શ્રી નિનામીજી મ. ના માસક્ષમણુ, પૂ. સા. શ્રી મહાન દિતાશ્રીજી મ. ના સિદ્ધિતપ તેમ જ શ્રીસ ધમાં સામુહિક ૫૧ સિદ્ધિતપ, માસક્ષમણ, વશે અનેકાનૈક તપશ્ચર્યાની ખા' ભારાધનાની મનુમાનાર્થ' શ્રી'નામણી પાર્શ્વનાથ મહાપૂજન, શ્રી સિદ્ઘચક્ર મહાપૂજન, શ્રી વીશસ્થાનક મહાપુજન, શ્રી ઋષિમ`ડળ મહાપુજન, શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપૂજન, શ્રી રાન્તિનાત્ર મુદ્રિત જિનેન્દ્ર મનિ કહેમત્ર જાપ થી ભા. વ. ૩ સુધીને માઁગલમય વિવિધ કાર્યક્રમ સહું ઉજવાયેલ, પુજય શ્રીની અ જ્ઞાથી શ્રી આદિશ્વવર જૈન ધર્માંશાળામાં ચાતુર્માંસ સ્થિત શશિ કી સિંદસૈન વિજયન મ, ની રાજ નિષ્ઠામાં પણ અનેકવિધ ધર્મ આરાધના પ્રભાવના થવા પામેલ. ચાતુર્માસ બાદ પુરૂ આચાર્ય દેવ શ્રી વડોદરા પ્રતિષ્ઠા પ્રસ`ગે પદ્મારશે. વિશ્વમૈત્રી સમારોહ મુંબઈ મુબ-ભારત. રેન હામંડળ દ્વારા પુજ્ય પન્યાસ શ્રી કુર્રાનવિજયજી મ., સ્થા. સંત શ્રી સુરેશમુનિજી તેરાપથી સાધ્વી શ્રી કસ્તૂરાની નિશ્રામાં તા. ૨ કોમ્બરના ક્ષમાપના ના સ્મૃતિસ્પ વિષમંત્રીદિન ઉજવવામાં આવેલ, જેમાં ગ. મ. જૈન છે. ડાકુ મ. સા. હિંમ્ભાર તીય ક્ષેત્ર કમીટ, “ અ. ભા. સ્થાનકવાસી જૈન ૉન્ફરન્સ, શ્રી જૈન છે. તેરાપંથી સભા પણ સાથે જોડાયેલ. અમદાવાદ–ખાનપુરમાં ૮૧ ઉમતપશ્ચ પુ. આચાર્ય દેવશ્રી ધિસૂરીશ્વર ભાદિની નિશ્રામાં ચાતુર્માસના પ્રવેશબાદ સામુદાયિક આય'બીલ તપ, શ્રીં શ ́ખેર પાર્શ્વનાથ પ્રભુના અટ્ટમ, દીપવ્રત, કેળીયાવ્રત ખાદિ અનેક નાની – માટી તપશ્ચર્યા સાથે સિદ્ધિતષ, શ્રેણીતપ, ચત્તારિ માઠ દસ શ્મા ની ૮૧ તપશ્ચર્યા-આાર ધકાએ કરી હોય તે નિમિત્તે શ્રી શાંતિ સ્નાત્ર, શ્રી સિદ્ધચક્ર, પુજન, સહુ અદૃન્ડિંકા મહે।ત્સવ ભા. વ. ૧ થી ભા. વ. ૮ સુધીતે બારડોલીમાં–ઐતિહાસિક ચાતુર્માસ પૂ. મુનિના અશ્વસેનનિષ્ઠ પૂ. મુનિશ્રી વનવિજજી મ૰ ની શુભ નિશ્રામાં શાસનપ્રભાવક કાર્યોની અદભૂત -નવૃત્તિ આપતા શ્રી પપા મહાપર્વની ખારાધના ભવ ઉલ્લાસ અને વિવિધ ધર્મારાધનાએ-અનુષ્ઠાતા સાથે થયેલ છે. તેના અનુમોદનાર્થે શ્રી શાંતિષનાત્ર મહાપૂજન, શ્રી સિદ્ધચક્ર *પુજન, શ્રી ઋષિમ`ડળ મહાપુજન, શ્રી ભક્તામર મન, શ્રી નમિણ મહાપુજા, શ્રી ઉવસગ્ગહરં મહાપુજા, શ્રી ૧૮. અભિષેક હાપુજન, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મહાપુજન નાદિ પ્રભાવશાળી ૧૧ મહાપુજના સાથે જિનેન્દ્રભક્તિ મહેલ સવ ભા. વ. ૫ થી આસે। સુદ-૨ સુધી ભવ્ય રીતે યે।ાયેલ. આના માસની આળી તથા ૫૬ દિક્ કુમારીકા સહિત ભવ્ય સ્નાત્ર મહેસ્તવ પશુ યેાજાશે. મુંબઈ -મારીવલી-જામલીગલી પૂજ્ય આચાર શ્રી. વિશ્વાદિચીન ખાદિની નિશ્રામાં ચાતુર્માસની તથા પપ્પુ વણાની અનેકવિધ ધર્યા જેમાં મેથ્રીનપ, સમવસરણ જાનત, મિતિન સિંહાસનતપ, સિદ્ધિતપ, ધર્મ ચક્રતપ, રક્ષક ડતપ, સૂનતષ, ચત્તા-મઠ તપ, ૧૦: પાર્શ્વનાથ આરાધ્યા, ૧૦૮ તીર્થ આરાધના ૪૫ આગમ આરાધના, સ્વસ્વીક તપ, ૫૧, ૪૬, ૪૫, ૭૧, વ. અપૂર્વ તપશ્ચર્યાં સુખશાતા પૂર્વક થયેલ. સ્વ. પુ યુગદિવાકર આચાર્ય શ્રી ધર્માંસુરીશ્વરજી મ ના પમા જન્મ દિનની ભવ્ય ઉજવણી ગુણાનુવાદ–સહુ અનુકંપાન દ્વારા થયેલ તેમજ દરેક ખાતામાં રકા" રૂપ ઉપજ-કુંડ થયેલ. |
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy