SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ - ચાલો ચાલોને જોવા જઈએ...રે! હાલો હાલોને દર્શને જઈએ.. રે ! આ પધારે આપનું ભાવભીનું સ્વાગત કરીએ ડીસા નગરે... ભવ્યાતિ ભવ્ય મહાપૂજા સાય: – આસો સુદ-૧૩ રવિવાર તા. ૨૩-૧૦-૮૮ સમય સાંજે - ૬ થી રાતના- ૧૨ સ્થળ:- શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર, રસાલા બજાર, ડીસા. (બ. કાંઠા) | પાવન નિશ્રાઃ પૂજ્ય મુનિરાજશ્રી હેમરતનવિજયજી મહારાજ સાહેબ કા ક સુક્તના સહભાગી: શેઠશ્રી રસીકલાલ ભીખાલાલ મેવાણું (જુનાડીસાવાળા) 9 જ કાન દઈને સાંભળે – માનવ! તારી આંખે ટી. વી. ના દો એવામાં કલાકો સુધી ઝાં જતી રહે છે. આજ સુધીમાં હજારો કલાક સુધી આંખને આ ભયાનક દુરુપયોગ થતો જ રહ્યો છે. સબૂર ! સાવધાન! જ યાદ રાખે જે ચીજને રુપયેાગ કરવામાં આવે તે ચીજ જલ્દીથી ઝુંટવાઈ જાય છે. અરે ! ભાઈ! આંખની કિંમત વ૮ કે, ટી. વી. ની ? એ ટવી. ના બદલામાં તમે તમારી આંખ કોઈને વેચી મારશે ખરા ? જે ના, તે ટી. વી. જેઈને આખેને શા માટે બરબાદ કરી છે? આંખ મળી છે. પ્રભુના દર્શન માટે, આવે, પધારો પ્રભુના મંદિરમાં પગ મૂકે, પ્રભુની સામે જએ, જરા જરથી નજર મીલા, આજે તમને પરમાત્માનું દર્શન કંઈક ને ખું અને સાવ અનોખું જ થશે. આમ તો રાકને દિ વૈભવ અહિં બેઠા બેઠા નથી જોઈ શકાતે પણ આજે તમે પ્રભુના દરબારમાં દાખલ થશે. ત્યારે બોલી હશે કે, હું દેવલોકમાં છું કે માનવકમાં ? રે! ઈદગી આખીમાં આવું તે ક્યારે ય નિહાળ્યું નહોતું. તમારા જેવા સમજુ અને ડાહ્યા માણસને વધુ શું કહીએ ? ટૂંકમાં, એટલું જ કહીએ છીએ કે, આપ સૂચિત સમયે પરિવાર સાથે એકવાર તથા તે પધારે! જુઓ, મંદિરના પ્રાંગણમાં ઉભેલો જીયન માંડો તમારી રાહ જોઈ રહ્યો છે, પેલી દિકુમારીકાઓ ' માં ગુપ ની હઈને તમારા વાગત માટે યોજ નીને ઉભી છે. મરિના થિર" હવા ટમટમી શા છે. કેવેની સુગ મેર વેરાઈ રહી છે શરણાઈના સૂર બજી રહ્યા છે. ગગન ગાજી રહ્યું છે. અને માનવ મહેરામણ ચારેકોરથી ઉમટી રહ્યો ઈ - સમગ્ર મરીરને વિવિધ ડેકેશનથી મઢી દેવામાં આવ્યું છે.) મહા જા એટલે શું શનિવારે સમૂહ આરતિ રવિવારના કાર્યક્રમની રૂપરેખા. મહા પુજ ટલે કોઈ પુજા કે પુજન આસો સુદ ૧૨ શનિવાર તા. ૨૨-૧ રવિવારે સાંજે ૬-૧ વાગે સકલ શ્રી જણાવાનું નથી કg, પણ સમગ્ર જિના- ૮૮ સાંજે ૭ વાગે મંદિરના પ્રાંગણમાં સંધ શેઠશ્રી રસીકલાલ ભી બાલાલ મેપાણીના લયને વિવિધ મા ગ્રી વડે ગારવાનું હોય સમુહ આરતીને ભવ્ય કાર્યક્રમ રાખવામાં ઘર આંગણે પધારશે, ત્યાંથી વાજતે ગાજતે છે, મુંબઈ, અમ વાદ, સુરત, બંગલેર વગેરે બાવેલ છે. જેમાં પાંચ હજારથી વધુ સંખ્યામાં જિનાલયે આવ્યા બાદ જિનાલયનું દ્વાર સ્થળોએ આવી પુજાના આજને જ્યારે નરનારી પોતપોતાના હાથમાં ઘરેથી દીવડે ઉદ્દઘાટન કરીને પ્રભુને પાવન દર્શન કરવામાં જ્યારે થયા તારે લાખોની સંખ્યામાં લઈને આવી પહોંચશે. એક સાથે પાંચ હજાર આવશે. રાત્રિના જ્યા સુધી દર્શનાથીઓને નાથી ઉથ પડયા હતા. એક દિવસ દીવડા પ્રગટશે અને પછી ગીત સંગીત સાથે ધસારો ચ લુ રહેશે ત્યાં સુધી મંદિરના દ્વારા માટે નાખું દેરાસર દેવતાઈ વૈભવનાં ફેરવાઈ સહુના હાથમાં બારતિ ઝીલવા લાગશે. આપ ખુલતાં રહેશે. દર્શનથીએ ને ખાસ સૂચના જાય છે. આ લકવો રખે ચૂકતા. થાળી અને દીવો લઈને સમયસર પધારશે. કે ૫ગર ખાં સાથે લાવવા નહિ. કેઈપણ બહેને એ અશુદ્ધિ સાથે પ્રવેશ કરે નહિ. ગીત-સંગીત અને સુશોભન શ્રી શ્રેયાંસનાથ સ્વામી સ્નાત્ર મંડળના ઉત્સાહી યુવાને (મલાડ-મુંબઈ) નિમક – શ્રી . મૂ. ૫. જૈન સંઘ, ડીસા-૩૮૫૫૩૫ (બનાસકાંઠા)
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy