SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષકા રાકીએ છીએ. જે બાળકોને રસપૂર્વક જ્ઞાન આપી શકતા નથી. માટે ઉચ્ચકક્ષાના શિક્ષકો રોકવા જોઇએ. જે દરેક બાળકમાં રસ લે, પ્રત્યેક બાળકના વિકાસ પર ધ્યાન આપે. મને યાદ છે ત્યાં સુધી પહેલા ધોરણમાં એમ. એ.ના પ્રેાફેસરને રાકવા જોઇએ એવુ કયાંક વાંચ્યું છે, જ્યારે આપણે છેલ્લી કક્ષાના શિક્ષકને રોકીએ છીએ. એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા ન્યાયે શરૂથી જ બાળકને ધાર્મિ ક શિક્ષણ ખાજારૂપ લાગે છે. તેમાં તેને રસ પડતા નથી એટલે પ્રભાવનાની લાલચે, માતાપિતાના ધેાંચ-પરાણાને લીધે, તે પાઠશાળાએ જાય છે અને ઉંમર વધતાં, નિશાળનેા અભ્યાસ વધતાં, પાઠશાળા છેાડી દે છે. | “(૩) માત્ર પાઠશાળામાં જ ભણવું, ઘેર જઈને જરા પણુ અભ્યાસ ન કરવા, એ બાળકો સમજી ગયા હાય છે, ધેર જેમ નિશાળના અભ્યાસ કરે છે તેમ | પાઠશાળાનો અભ્યાસ કરે એવી સતત પ્રેરણા શિક્ષ· કાએ આપવી જોઈએ. *(૪) આપણે ત્યાં કથાને તેાટો નથી. શિક્ષકે બાળકાને ગમે, રસ ઉત્પન્ન કરે, આનંદ થાય એવી કથા ાજ કહેવી, “(૫) બાળકા રાજરાજ ધર્માંતા-ગાથાને અભ્યાસ કરે, કંઠસ્થ કરે એવા આગ્રહ રાખવા નહીં, પણ સમજે અને પછી કંઠસ્થ કરે એ પ્રથો અપનાવવી. *(૬) દરેક સૂત્ર-ગાથાના તલસ્પર્શી અભ્યાસ શિક્ષકે કરવાના છે અને બાળકોને તે સુ ંદર દાખલા-લીલાથી સમજાવવાનો છે. અ –ભાવા-ચિંતન સમજાવવાનુ છે. “(૭) ૧૦૦ બાળકોને પંચ પ્રતિક્રમણ-ગ્ર ંથતા અભ્યાસ કરાવી દીધે। એવું અભિમાન શિક્ષકોએ રાખવાનું નથી, કારણ, બાળકા સમય જતાં માત્ર કંઠસ્થ કરેલું, સમજ્યા વગરનુ ભૂલી જાય છે. જે થાય તે સીમેન્ટ કેન્કેટ જેવું કરવાનુ છે તે શિક્ષકોએ યાદ રાખવાનું છે. “(૮) ગમે તેવા ઓછા, છીછરા અભ્યાસવાળા શિક્ષકો બાળકોને જ્ઞાનમાં રસ ઉત્પન્ન કરાવી શકશે નહીં. માટે, શિક્ષણ કેવી રીતે આપવું, કેવું આપવુ, બાળકોમાં રસ કેવી રીતે ઉત્પન્ન કરવા આ શિક્ષકે એ શીખવાનું છે. બધું ‘(૯) દર માસે સ્નાત્રમહાત્સવ ઉજવવા રાગરાગણી, દાંડીયારાસ, નૃત્ય સાથે—છપ્પન્ન દીગ્કુમારિકા ૬૪ દ્રોના સમન્વય સાધવે. સ્નાત્ર ભણાવતાં દરેક બાળકને આવડવું જ જોઈએ. બાળકોને આપવા માટે ખર્ચમાં જેટલા ઉદાર છીએ “(૧૦) આપણે ગૃહસ્થા સ્કુલ-કે લેજનું શિક્ષણ તેનાથી દશમા ભાગના ધાર્મિક જ્ઞાન આપવા માટે નથી. પાઠશાળાઓ સારી રીતે ચલ વવી હોય તો આપણે સધના સભ્યોએ ઉદાર બનવું પડશે. “(૧૧) આપણે જેમ બને તેમ છા પગારવાળા શિક્ષકો શોધીએ છીએ. ગાળ એટલૢ ગળ્યું થાય. ઓછા પગારમાં કેવા શિક્ષકો મળે ? તેના આપણતે મેળવવા હશે તે પગાર પૂરતા—એક કે સરકારી કર્મઅનુભવ છે. હોંશિયાર, ખંતીલા, તેજસ્વી શિક્ષકો માટે આપણે ઉદાર બનવું પડશે. ચારીઓની તુલનામાં (પગાર)—આપ પડશે અને તે “(૧૨) હૈાંશિયારી, ખંતીલા, તેજ વી શિક્ષકો તૈયાર કરવા માટે આપણે ઘણા મોટો ભાગ આપવા પડશે અને તે માટે એક માત્ર શ્રી મહેસા !! પાઠશાળાથી નહિ ચાલે; મેટા પાયા પર, વિશ્વવિદ્યાલયના ધોરણે, સ ંસ્થા ઊભી કરવી પડશે અને તેમાં શિક્ષણ આપવુ પડશે, “(૧૩) શિક્ષકોએ પગાર લેવા ડે છે. જો શકય હાય તો બીજા સાધનાથી પોતાની માવિકા ઊભી કરી માનદ કાર્ય કરવું જોઈએ ( પ્રવેતન), એટલે હમારા શિક્ષક લોભી નહીં હોય. જો શકય હોય તે આજીવન બ્રહ્મચારી હોવા જોઇએ. અને તે જ સારામાં સારા સંસ્કારી બાળકમાં નાંખી શક ડૉ. (૧૪) સાધર્મિક બાળકોને શિશુ આપી સારા સાધર્મિકો તૈયાર કરવાની અને એ ર તે આ બાળકો જલ્દી મુક્તિગામી બને એવી ભાવન પૂર્વક શિક્ષકોએ શિક્ષણ આપવાનું છે. (૧૫) શિક્ષકોએ બાળકોને વા સત્યપૂર્વક શિક્ષણ આપવાનુ છે, બાળકોની માતા બનવાનુ છે. પેાતાનુ બાળક ગણી તેની ભાવદયાપૂર્વક શિક્ષણું આપવાનું છે. આ બાળક તેના આત્માનું કહ્યું પણ કરી જલ્દી : જૈન ત, ૨૨-૩૭પ
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy