________________
સામાં નહેતી થઇ શકી, તે હવે થઈ જશે. આ એક ઙ્ગ મેટુ' કાર` સ'પન્ન થયુ છે. તે માટે હુ નિમિત્ત માત્ર ખની ગયા. પરંતુ મને પૂર્ણ વિશ્વાસ છે કે આ ભગવાન અહું રની કૃપા છે (ગદ્ગદ ભાવે આંખેથી અશ્રુધારા)”
જૈન ધર્મ ના સારરૂપ પાયાની અને મહત્ત્વની ચિ'તન સામગ્ર જિજ્ઞાસુઓ, અભ્યાસીએ અને સાધા માટે રજૂ કર! અને એને સમાન્ય બનાવવાની વ્યાપક ધમ ભ વનાથી તૈયાર કરવામાં આવેલ મા ગ્રંથની રચના સબધી વિશેષ માહિતી “ભૂમિપુત્ર” પત્રના તા. ૧૬- ૧૨–૭૪ના અંકમાંછાપવામાં આવી છે. જૈન સઘના ૨ારે ફ્રિરકાના સાધુ મહત્માઓની દેર• વણી નીચે આ પણા વિદ્વાનેાએ, ઘણી મહેનત લઈને, આ ગ્રંથ તૈયાર કર્યાં છે, એ એની નૈષપાત્ર વિશેષતા છે. ભગવાન મહાવીરના પચીસસામા નિર્વાણુકલ્યાણુકની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે જૈનાના ચારે ફિરકાના સાધુમુનિરાજો, ' ગત ચેામાસુ` દિલ્લીમાં થયું, તેથી જ આ કાય શક બન્યુ છે.
તા. ૧૬-૧૨-૭૪ના ભૂમિપુત્ર”ના અકમાં આ પુસ્તક કેવી ર તે તૈયાર થયુ એની જે વિગતે આપવામાં આવી , તેમા સાર શ્રી વિનાબાજીના નિવેદનમાં આવી ાય છે, એટલે એ વિગતાને અહીં ફરી આપવાની જ ર નથી, એટલે આ વિગતાવાળા-લખાજુના છેલ્લે ફકરા જ અહીં આપવા પૂરતા છે. એ ફકરામાં–કહેવામાં આવ્યું છે કે—
“આ રી। એક ઘણું મોટુ કામ થયુ. છે, જૈન ધર્મ'નુ' સાહિત્ય વિપુલ છે. તેની જુદી જુદી શાખાએના અનેક પ્રથા છે, તેમ છતાં એવા એકેય ગ્રંથ નથી, જેને નધમ ના એક સવ માન્ય ગ્રંથ તરીકે કાઈના હાથમકી શકાય. વિનેાબાજીની પ્રેરણાથી આજે આ કામ સૌંપન્ન થયુ છે. જૈનધમ ના સારરૂપ | એક સમાન્ય ગ્રંથ સમાજને મળ્યેા છે. ભગવાન મહાવીરના ૨૦૦૦મા નિર્વાણુ વ માં આ એક મેટી | ઉપલબ્ધિ ગણુ શે.”
આશા રાખીએ કે આટલા બધા પરિશ્રમથી તૈયાર
હાય
જેઓએ હજુ લવાજમ માકલ્યુ તેષાને નમ્ર વિનતિ છે
કે તુરત
તા ૨૨-૨-૭૫
કરવામાં આવેલ મા ગ્રંથ થાડા વખતમાં પ્રગટ થાય; અને લાંબા વખતથી ખટકતી એક ખામી દૂર થાય. ગ્રાહક બંધુઓએ સહકાર આપવાની જરૂર
અત્યારની કાળઝાળ મેાંધવારીના અતિમુશ્કેલ સમ યમાં સામાજિક-ધાર્મિક ઢબનું પત્ર ચલાવવુ. કેટલું કપરુ· કામ બની ગયું છે, એ તા જેએ એવી જવામદારી ઉપાડતા હોય તે જ જાણી શકે. તેમાંય ગ્રાહકમિત્રા ગ્રાહક નહીં રહેવાના ખબર પણ ન આપે, સૂચના મળવા છતાં લવાજમ મનિએડરથી કે બીજી
|
રીતે મેકલી પણ ન આપે તે પત્રના કાર્યાલય તરથી ન છૂટકે વી. પી. કરવામાં આવે તેને પાછું પણુ કાઢે, ત્યારે આ મુશ્કેલી વધારે ઘેરી બની જાય છે.
અમદાવાદથી પ્રગટ થતા સ્થાનકવાસી જૈન” પત્રના તંત્રાશ્રીએ ગ્રાહકાના આવા વલણની સામે, એના તા. ૫-૧-૭૫ના અંકમાં, ફરિયાદ કરતાં સાચું
કશુંક છે કે—
વી. પી. પાછા આાવે છે—સામાન્ય રીતે ગ્રાહકોએ પેાતે જ લક્ષ રાખવાનુ` હાય છે કે અમારૂ લવાજમ . લગભગ કેટલામાં અક્કે પૂરૂ થાય છે એને 'દાજ કરી લવાજમ મ, એથી મેાકલાતા હાય તેા વી. પી. કરવાનું રહે નહિ, છ-છ મઠેિમાટે અદા અને કેટલીકવાર ૨૦-૨૦ અંક ઉપર આપ્યા છતાં લવાજમ ભાવતું નથી ત્યારે વી. પી, કરીએ અને તેય પાછુ કરે એટલે ૨૦ અક્રના રૂા. ૧૦ અને વી. પી. ખર્ચના રૂા. ૨ કુલ રૂા. ૧૨ તંત્રીને ચેટ છે. ખેદ સાથે લખવુ' પડે છે કે આ વર્ષમાં ૨૫ ટકા જેટલા વી. પી. પાછા ફર્યા છે તેના 'દાજ ખચ રૂા. ૪૦૦ ઉપરાંત થયા છે.’’ “સ્થાનકવાસી જૈન”ના આ ઉગારામાં અમારા “જૈન” પત્ર જેવાં કેટલાંય પત્રાને વેઠવી પડતી મુશ્કેલી ધ્વનિત થતી હાવાથી અમે એ લખાણુ અહીં ઉદ્ધૃત કયુ' છે. આવા પત્રાની મુસીબતનેા ખ્યાલ કરીને ગ્રાહકબ'એ જરૂરી સહકાર આપતા રહે એ જ આ થનને ભાવ છે.
આપા
લવાજમ માકલી
: રન :
૧૨૧