SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ વાલકેશ્વરમાં મુનિ શ્રી યશે વિજયજીની વિવિધ પ્રવૃત્તિઓને ખ્યાલ આપતી તસ્વીરા નોંધ-દિગમ્બર સપ્રદાયના સર્વોચ્ચ નેતાએ સાહુ શ્રી શાન્તિપ્રસાદજી જૈન તથા શ્રી શ્રેયાંસપ્રસાદ જેતે શ્વેતામ્બર વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા તથા ભારતીય જ્ઞાનપીઠના ડાયરેકટર શ્રી લક્ષ્મીચંદ જૈન સાથે જાણીતા મુનિ શ્રી યશેાવિજયજી મહારાજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એક દિવસ ચાલી હતી. જેણે આઠ કલાકના સમય લીધા હતા. આ મુલાકાત દરમિયાન ભગવાન શ્રી મહાવીરના કલાત્મક તથા અન્ય પ્રકાશન અ'ગે વિચાર વિનિમય થયેા હતેા, શ્રી શાન્તિપ્રસાદજીએ જણાવેલું કે ભલે લાખાનું ખર્ચ થાય પણ બંને ફ્રિકાની માન્યતાવાળું ભગવાનશ્રી મહાવીરનું સયુક્ત પ્રકાશન થાય તે ધણું યાગ્ય થશે. અન્તમાં મુનિજીએ આ ઉજવણીને તેજસ્વી અને યાદગાર બનાવવી હોય તે તીર્થાના ઝઘડાઓના નિકાલ લાવવા જ તૈઈએ અને એ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ મુનિજી બ્રેડ જૈનમદિરમાં જઈને જિનબિંમાના દ ન કર્યા હતાં. PR મુનિ શ્રી યશે।વિષયજી સાથે ચર્ચા વિચારણા કરી રહેા સાડુ બંધુએ. શ્વેતાશ્રમ જૈન મુનિના સય કાર અર્શદ લઈ રહેલા દિગમ્બર નેતા શ્રી શાંતિહસ
SR No.537870
Book TitleJain 1973 Book 70 Paryushan Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, Paryushan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy