SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાન સા શ્રી જૈનશાસન (અઠવાડીક) ચરમાવર્તી કાળમાં આવ્યા પછી જ, પૂન્ય, પાપ સમજતો થાય છે. પહેલાં તો ગાઢ મિથ્યાવાસી જીવ પૂન્ય પાપને હંબક કહે છે. ચરમાવર્તી કાળમાં આવ્યા પછી જ આત્મા હળુકર્મી હોય તો ધર્મ કરવાની રૂચી થાય અને પછી જે ધર્મ અનુષ્ઠાનનો જીવ આચરણ કરે એને શુદ્ધ મથાપ્રવૃત્તિકરણ કહે છે અને તે શુદ્ધ યથાપ્રવૃત્તિ કરતાં કરતાં આત્મામાં અપૂર્વ ઉલ્લાસ જેને અપૂર્વકરણ કહે છે તેનાથી રાગદ્વેષની નીબિંડ ગાંઠ તોડી ઉપશમ કે ક્ષય ઉપશમ સમક્તિ પામે છે ત્યાં આત્માનો સંસારભ્રમણ નિશ્ચિત અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં મોક્ષે જાય તે થાય છે. નિગોદનો જીવ અવ્યવહાર રાશીનો જીવ કહેવાય. નિગોદના જીવનું વર્ણન કરતાં શાસ્ત્ર કહે છે કે એક આવલી સમયમાં નિગોદનાં જીવનું ૧૭ વખત મરણ જન્મ થાય. આમાં અનંતો કાળ કાઢે. (મૃત્યુલોક) મનુષ્ય લોકમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે ભવિતત્યવેતાએ નિગોદમાંથી એક જીવ એકેઇન્દ્રીયમાં આવે. એકેઇન્દ્રીયમાં આવેલા જીવને વ્યવહાર રાશીમાં આવેલા જીવ કહેવાઇ. ઉપર એક આવલી સમયમાં નિગોદનો જીવ ૧૭ ભવ કરે છે તે આવલી સમય એટલે Tab 918 ટéle ph 米 * 水 ※ 兆 * વર્ષ: ૧૬ અંકઃ ૨૫ * તા. ૧૧-૫-૨૦૦૪ આંખ ઉઘડતાં બંધ કરતાં સમય જેટલો સમય જેટલો શાસ્ત્રમાં કહ્યો છે. અપૂર્વકરણથી નિબિંડ રાગદ્વેષની ગાંઠ તોડીને જીવ સમક્તિ પામે તે આત્માના ઉત્થાનનાં ૧૪ ગુણ સ્થાનકમાંથી ૪થા ગુણ સ્થાન કે જીવ આવ્યો કહેવાઇ, ૪થી ગુણ સ્થાનક અવિરતિ સમ્યગદષ્ટિનું છે તે આત્મા અવશ્ય અર્ધપુદગલ પરાવર્તન કાળમાં મોક્ષે જાય. એ આત્મા પૂન્ય પાપ સમજતો થાય. એ આત્મા એમ ન કહે કે જગત બ્રહ્માંડે બનાવ્યું છે પણ જેનો આદિ નથી અંત નથી તે છ દ્રવ્યમય જગતના જીવનો વ્યવહાર છે તે છ દ્રવ્ય કયા છે. પછી જીવ ઉચ્ચ ગતિ લઇ જવામાં કયાં તત્વ છે અને જીવને નીચ ગતિમાં લઇ જનારા કયાં તત્વ છે. તે બધા મળી નવતત્વ જાણે જીવ, અજીવ, પૂન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરાબંધી અને મોક્ષ. આમાં અજીવનો સમાવેશ કર્મોમાં થાય, એટલે અજીવ પાપ આશ્રવ (ખરાબ કર્મ આવવાના કારણે) આ કર્મબંધનના કારણો નિર્જરાસંવર મોક્ષ ઉપાદેય કારણો આ બધું સમજતો થતાં આગળ જીવ શું પ્રગતિ કરે તે હવે પછી. 水 સંસાર રૂપ ધર્મ સેવવો જોઇએ, 水 સુ અસાર એજ સંસાર છે, 水 નિધાન મનુષ્યનો આહાર છે, ****** ભરવાડે કોઇનાં ચડવાથી નુકશાન થાય છે. સાંભળે જો ખાંડ તો દૂધ ગળ્યું થાય. અહિંસા દુર્ગતિનું કારણ છે. લક્ષણ માત્ર પણ જીવનનો ભરોસો નથી, ચોમાસી એટલે માતાની બેન, બાહુબલી કર્ણાટકનાં એક જીલ્લાનું નામ છે, + ૩૩૫ TET કુશાસ્ત્રનું શ્રવણ કરવું જોઇએ, કૂકુશાસ્રોનાં શ્રવણથી કૂપરાજા ભ્રાંત મતિવાળો મહાપાપી બન્યો હતો, છેવટ માં રહેલા જીવો ગુણો પામી શકતા નથી, વિપરીત એક શ્રાવકનું નામ છે, કાજળ જીવન છે, 1 મન્વિત્ર ગી ના પાપ ત્ર ,, ; ૮૨૦૦૬
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy