________________
મુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક
વર્ષ: ૧૫૦ અંક: ૮ ૯ તા ૨૬-૧૧-૨૦૦૨).
પરમ ઉપકારી ગુરુદેવ હાલારદેશોદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી તથા પ્રાચીન સાહિત્યો દ્ધારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન સિદ્ધાંતની રક્ષા અને પ્રચાર કરતા જૈન શાસન અઠવાડિકો
હાર્દિક શુભેચ્છા
પી વિરામ પેશકરે એવી કથા
' ': ':
1ી
મહાપુરુષો કોઇપણ ધર્મકથા લખે, તેમાં સંસારની વાતો પણ
લખાય જ. જેની કથા કરવાની હોય, તેને તે જેવા હોય તેવા રૂપે રજૂ તો કરે જ ને? આ ઘર્મકથામાંય આખો સંસાર ચૂંચ્યો છે, એમ વાંચતાં લાગે. જ્યાં સારાપણું છે, ત્યાં સારાપણુંટાંકીને, જ્યાં જ્યાં ખરાબી છે, તે એ ગી
રીતે બતાવી છે કે, સંસારભંડો લાગ્યા વિના રહેનત, સંસાર પ્રત્યે ઉદ્વેગજને યાદ | વિના રહે નહિ. સાઘુઓના વિરાગને પણ પુષ્ટ બનાવી દે, એવી વાતો આમાં છે. આ ઘર્મકથા જો સારી રીતે વાંચી હોય, તો વાંચનારમાં વિરાગન હોય, તો તે પેદા થાય અને હોય, तोते मेवोढने ठे, गमेतेवी हालतमां पाशमे विरागऽगेनहि! द्रव्यानुयोग सेवो
છે કે, એના યોગે સભ્યફલ્વનિર્મળ બને, ગણાતાનુયોગ એવો છે કે, એના એ ગે 'ક્ષેિત્રાદિકની માહિતી મળે, ચરણાકરાણાનુયોગ એવો છે કે, એના યોગે આત્મા અદિતિમાં/
इसावा पाभेनहि! क्यारेधर्मऽथानुयोगधर्मनी प्राप्तिमा जूमसहायाने. ग्री જૈન શાસન આ ચાર અનુયોગમય છે. તેમાં ઘર્મકથાનુયોગ એવો સુન્દર, મી છે, અને સરળ છે કે, જેને એવાંચતાં આવડે અને જેને એ સાંભળતાં આવડે, . તેને સંસાર જેવો ભયંકર છે, તેવો ભયંકર
जाया विना रहेनहि.
SYLL
N:
માતુશ્રી પાનીબેન લખમશી
- ૬૭૦- રહીમાં ન્શન, લાધાભાઈ ગડા પરિવાર
બીજે માળે, બ્લોક નં. ૬,
અજન્ટા કંપાઉંડ, ભીવંડી ગામ ખટીયાર, હાલ ભીવંડી. !
(થાણા), મ ડારાષ્ટ્ર
,
૯૨૦