SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ * શુભેચ્છકો શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ ગુરુદેવ થી આપની પરમ કૃપાના બલે અમે ભવ પાર કરીએ પૂ. આ. શ્રી વિજય અમૃતા સૂરીશ્વરજી મહારાજા પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ને વંદના પૂર્વક શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા * * * * * * * * * * * * * * * * * * * રાથી ::::::::::::::::::::::::::::: રાગી માણસને જેના ઉપર અતિ રાગીને કોઈ એક ઉપરના અતિ રાગ થઈ ગયો હોય છે, તેના અભાવમાં રાગથી એના વિનાનું જે બીજું બધું હોય, મોક્ષા. આવી હાલત થઇ જાય છે, તો જે આત્મામાં તે અણગમતું લાગે ને ? એના વિનાનો સમજપૂર્વકનો સાચો વિરાગભાવ પ્રગટ્યો ભોગ અને પીડા ભોગવવા જેવો લાગે હોય, તેની હાલત સારાય સંસારની સઘળીય ને ? તમારે આવી પીડા રાગી થઇને પ્રવૃત્તિઓ માટે કેવી હોય ? આ વાતમાંથી ભોગવવી છે કે વિરાગી થઈને ભોગવવી ખરો નીચોડ તો આ કાઢવા જેવો છે. છે ? રાજામાં જેમ કલાવતીનો વિયોગ જેનામાં સમજપૂર્વકનો સાચો વિરાગભાવ સહવાની શક્તિ રહી નહોતી, તેમ તમને પણ પ્રગટ્યો છે, તેને પણ રાજસભા કારાવાસ મોક્ષનો અને મોક્ષની સાધનાનો વિયોગ સમી ભાસે ને ? મિટ, મસાલેદાર અને સાલ્યા જ કરે ને ? આવી પીડા વિરાગથી સ્વાદિષ્ટ એવા આહારો પણ એનામાં જે ભોગવે, તે જેમ જેમ પીડા ભોગવતો રસનાનો રસ પ્રગટાવી શકે નહિ ને ? ઘોડો જાય, તેમ તેમ કર્મની નિર્જરા સાધતો જાય એટલે વાહન જ સમજે ને ! એ ગમે તેટલું અને એ પીડા હોવા છતાં ભોગવતા કીમતી હોય અને સારું ગણાય તેવું હોય, ભોગવતા જે કર્મ બંધાય, તો ગુણસ્થાનક લાગે. તો પણ એ વાહન ઉપર સવાર થવામાં એને પ્રત્યયિક બંધને બાદ કરીએ, તો એ કર્મ મજા આવે ? અને કોઇ પણ પ્રકારની પુણ્યાનુબંધી પુણ્ય રૂપ કર્મ બંધાય. આવું સંસારની કીડા તો એને મન એક પીડા જેવી પણ બની શકે, પણ એ વિરાગ કેવો હોય લાગેને ? જેને મોક્ષ ઉપર સાચો રાગ થઇ ? હૈયે પૂરો વિરાગ હોવા છતાં પણ શ્રી ગયો છે અને એથી જેને સારા સંસાર ઉપર પૃથ્વીચન્દ્રને રાજગાદી ઉપર બેસવું એ અને સાચો વિરાગ થઈ ગયો છે, તેની હાલત શ્રી ગુણસારગને પરણવું એ, કેવું મનની સંસારમાં આવી હોય, એ સ્વાભાવિક છે પીડા પેદા કરનારું લાગ્યા કર્યું હશે, તેનો પણ તમને આ રીતે આ વાત વિચારવાથી ખ્યાલ આવશે. ક ષ a = = பபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபடடாய સંસારનું બધું * * * * * * ને ? . 'f & I - F & W SHREE BOUNDS GREEN 00 SATSANG MANDAL મંડળના દરેક આરાધકભાઈ બહેનો વતી. 64-A, THE LIMES AVENUE, હ. ચંદ્રીકાબેન ત્થા દેવકુંવરબેન. ARNOS GROVE, LONDON-N11-IRL 5 Aી છીણી જીણી છી છી છી છી છી છી ) છીએ કે 0 0 0 0 0 0 0 0 0 0
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy