SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ****#*####################⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ W 1+\\\\\\ / ###### потолочью плоча молодильном полчас болелитель поликлонална ગુણાનુવાદ પ્રસંગે... શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫ સમોર્ટ મળ્યો એટલે એ બધા છટકી ગયા. બાકી ગમે તેના સમર્થને બેસાડી દે તેટલું સામર્થ્ય, તેટલું સત્ત્વ તેઓશ્રીનું હતું, સાથે પુણ્ય પણ દીપતું હતું. તેઓશ્રીનું ચાલે ત્યાં સુધી ઘણાને વાર્યા છે, પણ માન્યા ઓછા છે. સમર્થ પ્રભાવકી કોને કહેવાય એ તેઓશ્રીને ખબર પડે. સામાન્ય પુણ્યમાં પણ I વાથી-જાણવાની તણાઈ જાય એવા કાળમાં પ્રચંડ પુણ્ય હોવા છતાં ટકી - કળા તેઓશ્રીને હસ્તગત હતી, તેના મૂળમાં રહેવાની શાનનો રાગ હતો. શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના ! પરમાર્થને પામેલા આ પુનશ્રીનો સુયોગ પામવા છતાં જ્યારે સાધુઓ (?) ગૃહસ્થોના છોકરા-છોકરીની વિના કરતા હતા ત્યારે આ મહાપુરુષ સાધુ-સાધ્વીની ચિંતામાં લાગ્યા હતા. તેઓશ્રીએ આર્યસંસ્કૃતિની ચિંતા ! નવી કરી, યુવાપેઢીની ચિંતા નથી કરી, વૃદ્ધોની ચિંતા - નથી કરી, જૈનામાની પણ ચિંતા નથી કરી. પરન્તુ રાતદિવસ તેઓશ્રીના નિશ્રાવર્તી સાધુ-સાધ્વીની જ ! વિના કરી છે. એક વાર તેઓ બોલ્યા હતા, 'હું બોલું હું છે એવું બોલનારા ૫૦ પણ સાધુ નીકળે તો શાસનની રોનક ફરી જાય.’ ત્યારે અમારા જ સમુદાયના (અન્ય સમુદાયના નહિ) લગભગ ૪૦૦-૪૫૦ સાધુ હતા. આવા ગુરુને તેમના જેવા ૫૦ પણ શિષ્યો ન મળે ? માનવું ન પડે કે તેમાં આપણો પાપર્યોદય જ કામ કરે છે. હું ? તેઓશ્રીની હયાતીમાં તો તેઓશ્રીનું મૂલ્ય નથી સમજ્યું, પણ હવે તેઓશ્રીના ગયા બાદ તો - છું - હું સમજીશું ને ? પૂજ્ય પરમારાપાદશ્રી હતા તે વખતે તો બધી બાંધછોડ નભી ગઈ. કારણ કે ‘આયરિયા પદ્મવાયું નાંતિ।' તેઓશ્રી ગીતાર્થપુરુષ હોવાથી પ્રત્યપાયને ' | જાગતા હતા. તેથી બધું નમી ગયું. પણ હવે તો તેઓશ્રીના ગયા બાદ બાંધછોડ બિલકુલ નહિ ચાલે હવે તો આપણા માટે તેઓશ્રીનું વચન એ જ બ્રહ્મવાક્ય એ જ આર્યવાણી છે. તેઓશ્રીના વચનમાં જો શંકા છે axion ############# હું ! શું શું ' કે ! • કં ૫ ! 144) 4(14) \\\\/>*/******* олон голын печат поли અંકઃ ૮ તા. ૨ -૧૧-૨૦૦૨ ‘શિયળવેલ’ કાવ્યરચના વડે જેઓ જૈન-જૈનેતરોમાં પરમ પ્રસિદ્ધિને પામ્યાએ કવિવપંડિત શ્રીવીરવિજયજી મહારાજ “ અમદાવાદ શહેરના ચીકાંટા ૧ શાંતિદાસબા પાડામાં એક જિલેશ્વર ગ્રામા ઔદિચ્ય બ્રાહ્મણ રહે. તેમનું નામ વીજકોરબહેન હતું. તેઓને ગં નામે પુત્રી અને કેશવરામ નામે પુત્ર હતાં. કેશવરામનો જન્મ સં. ૧૮૨૯ના આ સો સુદ ૧૦તા રોજ થયો હતો. કેશવરામ લગ્ન ।। રળિયાતબેન સાથે થયા હતા. કેશવરામના પિતા સ્વર્ગવાસી થર , ત્યાર બાદ એક વખત તે ભીમનાથ ગાયા. દરમિયાન તેમના અમદાવાદના ઘરાં ચોરી થઇ કેશવરામ ઘેર પાછા આવ્યા રે તેવી માએ તેને ઠપકો આપ્યો, અને આ વેશમાં આવી જઈ નહિહેવાતા સબ્દો કીધા. કે સવરામ છોડીને જ; ચાલી કન્યા. માલેધો પસ્તાવો વાકબાણસ કરી શક્યા સોધખોળ કરી પણ કેશવરામનો પત્તોં નહીં. માતાને પતિના મૃત્યુનું દુ:ખ તો એમાં પુત્રનો વિયોગ થતાં વધુ વ્યાકુ ળ બની અને એ જ અવસ્થામાં એ મૃત્યુ પામી. કેશવરામની પત્ની રળિયાતનું શું થયું ની કોઇ વિગતમળી નથી, ૮૯૪ રે. ઘણી યો ત્યારબાદકેશવરામ રોચકા ગા ગયા. ત્યાંથી ભીમનાથ જઈ શ્રી શુદિ જયજી મહારાજને મળ્યા. તેમની પાસે તેણે જૈનધર્મનું જ્ઞાન મેળવ્યું. તેમાં સાથે પાદવિહાર કરતા તે પાલીતાણા વ્યા. શખ્ય તીર્થની યાત્રા કરી. આથી તેને જૈનધર્મ પત્યે અત્યંત લાગણી થઈ. અને પાલી ાથી (અનુ. ૮૯ ઉપર) ############## **************************¤¤¤¤¤**********
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy