SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ : ગુણાનુવાદ પ્રસંગે... શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ પ.પૂ.આ.ભ.શ્રી.વિ.૨ાયન્દ્રસૂરીશ્વરજી મહા૨ાજાશા ગુણાશ્વાદપ્રસંગે.... # # # # # ### # # # # # # # # # # # # # # અમથક પ્રવચનકાર: શ્રા.સુ.૧૫, ૨૪૭, એક પૂ.પં.શ્રી ચકયુપ્તવિજ્યજી મ. મ. માલેગામ (હાલપૂ.આચાર્ય ભ.) કે “ગુરુ ગુણગંગાવત ન” પુત્તિકમાંથી સાભાર- સંપા. જે પ્રસંગ માટે આપણે સૌ ભેગા થયા છીએ, તે IL તેઓશ્રીના વચનને અનુકૂળ જીવન ગોઠવવું પડશે. પ્રસંગને આ પંદ૨ દિવસ થઈ ગયા. પૂજ્ય અત્યાર સુધી તો તેઓશ્રીની પાસે આપણું કામ કરાવ્યું પરમારાધ્યાપાદશીના ગુણો તો આપણે ઘણા વખતથી છે, તેઓશ્રીનું કામ આપણે ક્યારેય નથી કર્યું. છેલ્લે ગાઈએ છીએ, પણ હવે તેઓશ્રીના ગુણોનો પરિચય સુધી તેઓશ્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરન્તુ એડ કરવાની જરૂર ૬. તેઓશ્રીના ગુણોનો વિચાર કરતાં તેઓશ્રીને સમજવાનો પ્રયત્ન ક્યારેય કર્યો નથી. જણાઇ આવશે .... તેઓશ્રીનું વચન માનવાનો વખત આવે ત્યારે માત્ર પોતાની નિશ્રાએ આવેલાને ભગવાનના માર્ગે આઘાપાછા થવાનું જ કામ કર્યું છે. આજે દરેકને વાળવાનું સામર્થ તેઓશ્રીની પાસે હતું. નિશ્રાવત પોતપોતાના ગુરુ જોઈએ છે અને દરેકને પોતપોતાના સાધુ-સાધ્વીઓને બચાવવા માટે તનતોડ મહેનત કરી ગુરુ રાખવાનું કારણ એક જ છે કે ગુરુ પાસેથી પણ છે. આ કાળમાં તેઓશ્રીના પુણ્યનો ઉદય અપ્રતિમ હતો, તેમને પોતાનું ધાર્યું જ કરાવવું છે. જે પોતાનું ધાર્યું તેમાં કોઈ બે મત નથી. પરન્તુ મારે તેમના પુણ્યોદયને કાર્ય કરી આપે તે તેમના ગુરુ. જો શાસ્ત્ર મુજબ બોલનારા વખાણવો નથી. મારે તો કહેવું છે કે તેમનો ‘પાપોદય’ જ ગુરુ કરવા હોત તો બધાના ગુરુ એક જ હોત. જે હતો. કારણ ગુરુ આપણને સારા મળ્યા પરન્તુ શિષ્યો શાસ્ત્ર મુજબ બોલે નહિ તે ગુરુ નહિ. શાસ્ત્રાનુસારી તેમને ખરાબ મજા. આચાર્ય ભગવન્ત સારા હતા પરન્તુ બોલવા માટે પુણ્યની જરૂર નથી, સત્ત્વ જોઈએ છે. તેઓશ્રીના ભક તો ખરાબ હતા. તેઓશ્રીનો શાસન તેઓશ્રીની પાસે સત્ત્વ અપ્રતિમ હતું અને સાથે પુણ્યની પ્રત્યેનો રાગ, શાસન પ્રત્યેની શ્રદ્ધા આજે તેઓશ્રીના યારી હતી. અમારી પાસે તેઓશ્રીનું પુણ્ય નથી પરન્તુ શિષ્યોમાં કે ભકતોમાં નથી દેખાતી. અત્યાર સુધી તો તેઓશ્રીનાં વચન બોલવા માટે મોઢું ચોક્કસ છે. આપણે તેમના પુણ્યને જ આગળ કરવાનું કામ કર્યું છે. પૂજ્ય પરમારાથ્યપાદશ્રીના હૈયામાં શાસન વસ્યું તેઓશ્રીના પુણ્યમાં નવાય એટલુંનાહ્યા, પમાય એટલું હતું. તેથીજ, શાસ્ત્રને નજર સામે રાખવાને બદલે કેવળ પામ્યા, પણ તે બધું જ ઈચ્છા મુજબ કર્યું છે, સભાનું મોટું જોઈને બોલનારા શુદ્ધપ્રરૂપણાના ભીરુ આજ્ઞામુજબ નહિ. તેઓશ્રીની પાછળ કેવળ પૈસાનું | (!) અને શાસ્ત્રના નામે પોતાની જ પ્રભાવના કરવામાં પાણી કર્યું, તે પ ગ મહોરછાપ માટે જ. હવે જે ગયા તત્પર (!) એવા સમર્થ પ્રભાવકો (?) ના પણ કાંડાં છે તે તો પાછા આવવાના જ નથી. આપણે જ પકડીને આંમળી શકે, એટલું સામર્થ્ય પૂજ્યશ્રીમાં હતું. તેઓશ્રીની પાછળ જવું પડશે. જવું હશે, તો રસ્તો છે. તે દેશકોને એ ગમ્યું નથી એ જુદી વાત. તમારા જેવાનો 0 10 0 0 0 0 0 0 ળિ eleed - 00.00 0 .00 0 . ' છે. # # # # # # # # # # / E
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy