________________
*********************** # # # # #
દીને બે ભાગમાં વહેંચી...
નદીને
બે
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પૂ. મુનિરાજ હિતવર્ધન વિજયજી મ
મન્ત્ર-તત્ત્વની મિથ્યાશક્તિઓને ભામમાં ભસ્મીભૂત કરી દેનારા તે જૈનાચાર્ય વહેંચી હતાં. એમના ભાલપ્રદેશ પર બ્રહ્મચર્યનું દેનારા અપૂર્વ તેજ ચમકતું હતું. એમના આચાર્ય નેત્રોમાંથી આધ્યાત્મિક શક્તિઓના સમિત ધોધ વહી રહ્યાં હતાં. દશપૂર્વધર શ્રી મૂરિજી... વજસ્વામીજીના સંસારી પક્ષે મામા
થનારા તે પુન્યપુરૂષ હતાં. આર્ય સમિતસૂરિ’ના નામે તેઓ જૈન ઇતિહાસમાં ખૂબ-ખૂબ ફૂંકાયા છે.
એક વખત આર્યસમિત સૂરિજી અચલપુર નામના ગામમાં આવ્યાં. આભીર દેશની સૂકી રેતને એમણે સમલંકૃત કરી. મિથ્યામતિ તાપસોનું વર્ચસ્વ અચલપુરમાં સર્વત્ર જામી ચૂક્યું હતું. ત્યાં આર્ય સમિત સૂરિ જેવા નિર્ગન્ધ શ્રમણનો મહિમા વિસ્તરે એ કોને ઇષ્ટ હોય ? અચલપુરની નજીકમાં જ બે નદીઓ વહેતી હતી. કન્ના અને બેન્ના એના નામ. આ બે નદીઓ વચ્ચેનું ભૌમિતિક અંતર ખૂબ ઓછું હતું. થોડી ઘણી જે ભૂમિ બે નદીઓને જૂદી પાડતી હતી એ બ્રહ્મદ્દીપ તરીકે પ્રસિદ્ધ હતી. બ્રહ્મદીપની ધરાપર એક વિશાળ આશ્રમ હતો. પૂરા પાંચશો તાપસોને સમાવી લેતું એ સંકુલ આસપાસના પ્રદેશમાં વિખ્યાત હતું.
પાંચશો પૈકીના એક તાપસે કેટલીય શોધ-ખોળના અંતે એવી એક લેપ શક્તિ વિકસાવી કે એ લેપ પગ ઉપર જો ચોપડી દેવામાં આવે, એય ઘટ્ટ રીતે, એવો ઘટ્ટ કે સામાન્ય પાણીના સ્પર્શથી ભૂંસાઇ જાય નહિ, તો એ લેપના પ્રભાવે માનવ નદી ઉપર પણ ભૂમિની જેમ હરણફાળ ભરી શકે. અગાધ જલરાશિમાંય ડૂબે નહિ. વિના વહાણે એ તરી જાય. ભારે કૌતુક સર્જી
મિથ્યામતમાં રક્ત આ તાપસ સન્માનનીરાક્ષસી
. ૨૬-૧૧-૨૦૦૨
લે
પુરુષો) વિશેષાંક ૭ વર્ષ : ૧૫૦ એષણાઓમાં શેકાઇ રહ્યો હતો. આવી શક્તિ મળતાં જ એની એષણાઓ આતુર બની બેઠી. માંકડાને જાણે મદિરા મળી. લેપ શક્તિનો ઉપયોગ કરે તે રોજ નદી ઉતરતો. ખળખળ વહેતા જળપ્રવાહને ૫ ગ પળવારમાં તે ચીરી જતો.
૮૫૪
નદી ઉતરી, અચલપુરમાં ભિક્ષાટ કરી, આવ્યો એજ પદ્ધતીએ પાછો ફરતો. તાપસની આવી શકિત લાંબા સમય સુધી એકાંતની ગુફામાં ન રહી શકી. અલ્પ સમયમાં જ એ નગરજનોની જીભે ગાવા માંડી. ઘેર-ઘેર ઘૂમી વળી.
શક્તિ જ એનું નામને? જેગુફામાં ગોંધાયેલી નરહે.ગગનમાં ઝગારા વેરતી ચોફેર ઘૂમી વળે. થોડાંક જ દિવસોમાં આ તાપસ સ જન પ્રસિદ્ધ બની ગયો. બાળકો પણ એને વણ શી ખળ્યે નમવા માંડ્યાં. નાસ્તિકો પણ એનાથી અંજાવા માંડ્યાં. એની પાછળ ભક્તોની પણ ભારે ભીડ જામી પડતી, એ જ્યારે નગરમાં આવતો.
આમ, તાપસનો આ દૈનિક ક્રમ થઇ ગયો. રોજ મધ્યાહ્નનો સમય થાય એટલે લેપ શક્તિ ધ રા હવા જેમ મકાન પરથી પસાર થઇ જાય તેમ નદી । ઉંડા જળ પ્રવાહ પરથી પસાર થઇને અચલ પુર પ હોંચી જવું. ભોળા ભક્તોની ભક્તિ લેવી.
હવે તો એવી સ્થિતિ સરજાઇ ગઇ કે તાપસ નદીના કિનારા પર આવી પહોંચે એ પૂર્વે નદીનો તટમાનવોના મહેરામણથી છલકાઇ ગયો હોય. તાપસની આવી તાકાત નિહાળી નગરજનો આશ્ચર્ય મુગ્ધ બની બેઠાં. રોજનો આ ક્રમ બની ગયો. તાપસના આગમનનાસમય પહેલાં મોટાં ટોળા નદી કાંઠે એકઠા થા । અને ભારે કૌતુક ખડું થઇ જાય.
શ્રાવકોને બાદ કરતાં બધાં જ આ કૌતુકના પ્રેક્ષક બનતાં. ચાહક પણ અલબત્ત, મિત્રો ગમે તેટલું સમજાવે શ્રાવકો આ મિથ્યાત્વીના તમાશામાં ક્યાંય ન ખેંચાતાં. આથી કેટલાંક જૈનોના તેજો દ્વેષીબોએ ચર્ચા
*******⠀⠀⠀⠀⠀#########