SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ pepopotepopepopopepopopepopepopepopepepeper aaGaGaહોવBasalaaaaaaaaaasaladaladak 3 પ્રકીર્ણક ધમપદેશ શ્રી જૈન શાસન (અઠવાડીક) : વર્ષ:૧૫ - અંક: ૬ - તા. ૧૯-૧૧-૨૦૦૨ થાય અને તે પણ ચરમાવર્તકાળમાં જ પેદા થાય. | બાંધવાનું કે પેઢી વધારવાનું મન થાય કે ધર્મ કરવાનું શિશુ અચરમાવર્તકાળમાં અનંતીવાર ધર્મ કરે પણ મોક્ષની | મન થાય? જૈનશાસન સંસારને કોઈ રીતે સારો કહે જ ૨a ઈચ્છા થાય નહિ. સાધુ યથાય, સારામાં સારું પાળે તો ય | નહિ. મોક્ષ જ મેળવવા જેવો કહે. સંસાર છોડવા deી સંસારમાં રખડે. ભગવાનના ધર્મની પ્રાપ્તિ થાય નહિ. |જેવો, મોક્ષ જ મેળવવા જેવો, તે માટે જ ધર્મ કરવા તમને ખરેખર મોક્ષની ઈચ્છા થઇ છે ? તે કોને | જેવો લાગે તો આજ્ઞાનું પહેલું વિશે પણ, થાય? આ રાંરારનું રમુખ ભૂંડું લાગે તેને. તમને સંસારનું ‘શાત્રનિપુણત્વ’ આવે. સુખ ભૂંડું લાગે છે? ‘જરૂર છે માટે ભૂંડું કેમ લાગે ?' | ‘સંસાર ન ગમે, મોક્ષ જ ગમે, તે માટે જ ધર્મ ‘જેના વગર ચા લેનહિ તે ભૂંડું કેમ લાગે ?' આવું માનશો | કરવો’ તો આવા કેટલા મળે ? દુનિયાનું સુખ ગમે, તેની 3 -બોલશો તો | મધ્યાત્વ મરતા સુધી જ મંદ નહિ પડે. | ઈચ્છા થાય તો ય દુ:ખ થાય તેવા કેટલા મળે ? તમને મિથ્યાત્વમંદ થાય તો આ સુખ ભૂંડું લાગે નહિ. તમને સંસારના સુખની ઈચ્છા થાય પણ તે સારી લાગે તો દુ:ખ આ સંસાર કેવો લાગે છે? રોજ સાંભળો અને ઘરે જઈને જ થાય તો ધમપણું ટકે. અમને તો સંસારના સુખની વાત પણ ન કાકે, ‘આ સંસાર ભૂંડો છે રહેવા જેવો | ઈચ્છા પણ ન થવી જોઇએ, ભૂંડું જ લાગવું જોઈએ. નથી, છોડવા જેવો છે' તો તમારું ઘર જૈનનું છે? જૈન | એટલું નહિ તમને એ સુખ-સંપતિમાં મહાલતા જોઈને Ø ધર્મના બધા એ ચારો ગમે છે? જૈનકુળના આચારો ય |તમારી દયા આવે કે આ બધાનું થશે શું ? આમાં જ પણ જીવંતે કદીર્ગતિમાં ન જાય તેવા આચારો છે. તમારા | મરી જશે તો ક્યાં જશે ? આ રંગરાગમાં ડૂબીને સંસારમાં આચારો સાંભળી - જોઈ બીજાને બહુમાન થાય. તમારું | ભટકી જશે.' જે સાધુને દુનિયાના સુખીને સુખમાં જૈનનું ઘર, ધાના ધર કરતા જુદું દેખાય. મહાલતા જોઈને તેની દયા ન આવે તો તે સાચો સાધુ 9 પ્ર.- કર્મ ભારે લાગે છે. નથી. તેનામાં હજી સમકિત પણ આવ્યું નથી તો ઉ.- તમને રામ જાયું કે, ભૂતકાળમાં બાંધેલા કર્મો જ | સાધુપણાનો સ્પર્શ તો ક્યાંથી થાય? નડે છે તો તે કનેિ તોડવાની મહેનત ચાલુ છે? હૈયામાં - દુનિયામાં પણ સુખી જીવોની આબરૂ કેવી aa ખૂબ જ દુ:ખ છે કે અહીં આવું બોલવું જોઈએ માટે | હોય ? એક સુખી જયાં વસતો હોય તેની આજુ બાજુ બ9 બોલો છો ? હૈયામાં હોય તે બોલો. | વસનારા ભૂખે સૂવે તેવું બને ? પણ આજે આવું બની ‘આ અ વો સારો ધર્મ કરે છે મને કેમ મન થતું રહ્યું છે તેથી મોટોભાગ કહે છે કે, આવાનું નામ મૂકો. નથી-માટે મારો ભયંકર પાપોદય લાગે છે' - આવું તે સુખી ઘસી ચોપડવા ય કામ આવે તેવો નથી. આજે હૈયામાં દુ:ખ થાય છે ખરું ? લકમીનો મોહ ઘણો જ | તો સગો ભાઈ રિબાતો હોય, દુ:ખી હોય તો તે સુખમાં લાગે છે માટે ન દેવાનું પણ મન થતું નથી. ખરેખર | મહાલતો હોય તેમાંની જાતના ઘણા છે ને ? ખરેખર જે મારું શું થશે ? ખાવી ભાવના આવે તો ય કામ થાય. પણ સુખી હોય તેની સાત પેઢીના લોકો કહે કે - આ તો આજે તો કોઈ સારો ધર્મ કરે તો તે તો મૂરખો છે તેમ ભાગ્યશાળી જીવ છે. ઘણો ઉદાર છે, સારો છે, બધાનું 23 બોલનારા કેટલા છે ? આજે ઘણાને ધર્મમાં પૈસો | કરી છૂટે તેવો છે. બધાના સુખની ચિંતા કરે છે. આજે ખરચનારા સારા નથી લાગતા. દશ લાખનો બંગલો આવા કેટલા મળે? તમને લોક કૃપણ કહે, ભીખારી બંધાવનારા ગણે છે પણ બે લાખનું મંદિર બાંધે તો તે જેવા કહે તો ય રિબામણ નથી થતી ને ? તમારી આબરૂ ખોટો ખર્ચ કરે છે' તેમ બોલનારા જેનો પગ છે ! | પણ શી છે? નોકર પણ શું કહે કે - મારા શેઠ જેવો સારું મંદિર બંtવ્યા વિના સારું ઘર જૈન બાંધે નહિ. | લુચ્ચો કોઈ નથી. Ø તેમ શાત્રે કહ્યું છે. તમારી પાસે પૈસા વધે તો સારું ઘર --- ક્રમશ : ISIS @S2SaReG9G9HQSQSQSQSQS[2][PGિTONIORI]RPષિા ZB@cwochwowo BoomBoccubuico CD Wododododododododud papapapopogo1999 do bodu WWW WAT ON OUDWOUD UD Olarda ରସଗମରାମଗମରାମଗa Udasjsd foldslowla નેતિ નેવિગ્નતત્તવક્તવનE IsaaMaa%aa%awada bbdwood Edwa
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy