________________
E -
听听听听听
G૫ શ્રી બાપજી મહારાજાના..... શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિરોષાંક વર્ષ : ૧૫ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ ૬ . પ્ર. મહારાજ કોણ ?
કર્યો. બારે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ આજે પણ ફરીથી કહું છું કે ઉ. મારા પૂ.ગુરુ મહારાજ પૂ. આ. શાસ્ત્ર મુજબ આવે છે તેમ માને તો | વર્તમાનમાં જે જે વિવાદો ચાલે છે ૬ શ્રી વિજય પ્રેમજૂરીશ્વરજી મહારાજ | કોઈ જ વિરાધના થતી નથી. શ્રી તે માટે બધા આચાર્યો પાસે જાવ અને ૬ તેઓશ્રી બહુ ભદ્રિક હતા. લોકોની સાગરજી મહારાજાને પણ મેં કહેલું કે બધાને તે અંગે પૂછો અને એવું લાગે નિંદાથી ગભરાયા હતા. તેથી કહીને આપે ‘સિદ્ધચક્રમાં પણ લખ્યું છે ! તો લખાવો અને કહો કે- હું બીજે ગયા છે કે - “મારાથી ફેરફાર નહિ
કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થઈ શકે છે. ] પણ પૂછવા જવાનો છું માટે સાચું થાય. તક આવે નું કરજે.''
તે લખાણ નીચે આપણે બંન્ને સહી સમજાવશો. આ રીતના દરેક આચાર્યોને તે વખતે એવી ટીકાઓ થઈ છે કરીએ અને જાહેર કરીએ કે, તિથિની| પાસે પાંચ-પાંચ વાર જાવ અને પછી કે જેનું વર્ણન ન થાય. આજે તો હજી બાબતમાં અમારી માન્યતા પ્રમાણે
પંડિતો બેસાડી અર્થ કરાવો અને જે કાંઈ નથી.
છે.” તેઓ કહે કે-“એકવાર એક સત્ય નીકળે તે જાહેર કરો તો બધા જ સત્યના રક્ષણ માટે હું તો | વાત પકડાઈ ગયા પછી મારાથી છૂટી| વિવાદો શમી જાય. પણ આ માટે કજીયાખોર છું. તેનો મને આનંદ બહુ | શકતી નથી. મારે તો એવું કરવું છે મહેનત કરવી પડે. તે મહેનત કરે છે. તિથિ માટે હું બધા આચાર્યોને કે, તારાં કાંડાં કપાય.”
કોણ ? તેથી જ કહું છું કે-આજે મળ્યો છું. સામેથી મળવા પણ ગયો હાલમાં જે ખોટું પણ આપણે સાધુમાં પણ જે બગાડો થયો છે તે છું. ૧૯૯૦ના સંમેલન વખતે પણ કરવું પડે છે તે ય સુધારવાની હું રાહ તેમને આભારી છે. મેં ઘણા પ્રયત્નો કર્યા છે. શ્રી જોઉં છું. મારે પણ તે સુધારી લેવું છે. પૂ. શ્રી બાપજી મહારાજા નેમિસૂરિજી મહારાજાને કહ્યું કે આપ | તમે બધા શ્રાવકો સમજદાર | તિથિનું સત્ય જાળવીગયા અને સુધારીને અમારા આગેવાન બનો. તેઓ કહે થાવતો બધા જ પ્રશ્નોની પતાવટ થઈ પણ ગયા. પણ બેંતાલીશમાં ૨૦૪૨ મારે તમારા આગેવાન થવું નથી. ત્રણ જાય. આ બધાજશ્રાવકો જો સમજીને | માં બગાડ્યું અને ચુમ્માલીશમાં ત્રણ દિવસ સુધી આ પ્રશ્ન ઘણી પક્કા થઈ જાય તો કાલે સુધારો થઈ (૨૦૪૪) તો ઘણું ઘણું બગાડ્યું તે માથાકૂટ કરી ઘણી ચર્ચા કરી. જાય. તમે લોકો સાચું સમજયા પછી સુધારવું છે. તમે બધા જો સમજીને આપણા ૨૫૦ સાધુઓમાંથી મને જેને જેને તમારા ગુરુ માનતા હો તેને તૈયાર થાવ તો કામ થઇ જાય તેવું છે. એકલાને બોલવાની છૂટ હતી. સામા તેને વિનયપૂર્વક કહો કે - “આપને તમે બધા પૂ. શ્રી બાપજીત પક્ષના સાધુઓ કહે કે આ એક જ | ગુરુ માનીએ છીએ, પણ શાસ્ત્રની મહારાજને માનો છો ને ? તેમનું બોલ બોલ કરે છે. ત્યારે શ્રી સાચી વાત નહિ માનો તો અમે માનશો કે તેમનાથી પણ વિરુધ્ધ થયેલા નેમિસૂરિજી મહારાજે કહ્યું કે-તેની આપની સાથે નહિ રહીએ” તો કાલે સાધુનું માનશો? વિદ્યાશાળાના જે પાછળ ૨૫૦છે માટે તેમ ન બોલો. બધા ફરી જાય. આજે અમારું ન માને | ટ્રસ્ટીઓ આ ઉજવણી કરવા ભેગા મેં કહ્યું કે આપણે પુસ્તકો જોઈને પણ તમારું માને તેવા ઘણા છે. જેમ| થયા છે તેમને મારે કહેવું છે કે- તમારે નિર્ણય કરીએ ત્યારે તેઓએ કહ્યું તમે અમારું ન માનો પણ તમારી હવે જાહેર કરવું પડશે કે “આ કે-રહેવા દે અમારે કજીયામાં પડવું
સ્ત્રીઓનું બધું માનો છો. તમે જોડાહ્યા વિઘાશાળામાં પૂ. શ્રી બાપજી નથી.
થાવ તો ઠેકાણું પડી જાય. સાચું મહારાજા જે પ્રમાણે કરી ગયા છે ત્યાર પછી પૂ. આ. શ્રી વિજય સમજાય તે કરવા તૈયાર થવું જોઈએ અને કહી પણ ગયા છે તે જ પ્રમાણે દાનસૂરીશ્વરજી મહારાજાએ મને કહ્યું | અને ન સમજાય તે સમજવા મહેનત | થશે. પૂ. શ્રી બાપજી મહારાજાને માને કે હવે ફેરફાર કર્યા વગર નહિ ચાલે. કરવી જોઈએ. તમે જેને માનતા હો તેના માટે જ આ જગ્યા છે. તમે ત્યાર પછી ૧૯૯૨ માં મારા પૂ. ગુરુ તેની પાસે જઈને પૂછો કે - આ વાત | બધા આપમતિ અને બહુમતિ કાઢી મહારાજાએઆપણા પક્ષના બધા સાથે | શેમાં આવે છે ?
નાખો. શાસ્ત્રમતિ જ નક્કી કરો E૬ ચર્ચા-વિચારણmદિ કરીને ફેરફાર | મેં અનેકવાર કહ્યું છે અને વ્યવહારમાં શુધ્ધ નીતિ રાખો.
%%%%%%%% C33 %%%%%%%%
5 5
5 5
5