SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ કે તમેજ જરૂર વાગોળ જો શ્રી જૈન સાશન (અઠવાડિક) જ વર્ષ-૧૫ : અંક : ૨૧ : તા. ૫-૩-૦૩ તમે જરૂર વાગોળ છે. લેખક – પૂ. આચાર્ય દેવશ્રી વિજયપ્રભાકર સૂરીશ્વરજી મ. (ગયા અંકથી ચાલુ.....) | ૨૩) પ્રશ્ન:- પ્રશંસા યોગ્ય પાસે કરવાની, બધાની | ૨૧) પ્રશ્ન – કપટવાળાની અને ધર્મિની ધર્મ ક્રિયા નહી?. સરખી ને? જવાબ:- યોગ્ય પાસે કરાય નહિ તો માનસિક જવાબ:– બન્નેની ધર્મ ક્રિયા સરખી દેખાય આત્માને આપત્તિરૂપ બને. ઈન્દ્રપ્રભુના ધૈર્યના વખાણ વિક પરંતુ મૌર નાચે તો ખૂબ સારો લાગે, પરંતુ પાછળ પૂંઠ કર્યા. સંગમ પ્રતિજ્ઞા કરીને ગયો, જરુર ચાલાયમાન | ઉધાડી પડે તેવું કપટીનું બને છે. કિડી હોય તે મિઠાસ કરીશ. ભગવાનને ખુબ ઉપસર્ગથયા. ઈન્ટ્રસંગમનેમ આ શોધ્યા કરે. સમકિત દષ્ટિ હંમેશાં ઉત્તમ તત્ત્વની ન વાર્યો? જો ઈન્દ્ર વારે તો પ્રભુપ્રત્યે અશ્રધ્ધા સનિ | અભિલાપ કરે. આંધળો ચાલે અને દેખતો ચાલે તેના થાય. સોનાની કસોટી કરવા સોની ના પાડે તો સોની ઉતર દિક ચાલવામાં ફેર હોય છે. જ્ઞાની અજ્ઞાનીની ક્રિયા એક સરખી અવિશ્વાસ આવે. બધુ અસમંજશ બની જાય. શરીર દક | દેખાય છતાં ફેરફાર હોય. ઉપર ઘા કરી ઘાત પહોંચાડવો તે અપરાધ છે અને કયા ૨૨) પ્રશ્ન :- ઘણીવાર ધર્મી આત્માઓને તકલિફ સાત્વિક ગુણોને ધકકો પહોંચાડવો તે અન્યાય કહેવાય છે | બહુ આવતી જોવા મળે છે. હુકમ નામાની પજવણીઓ છે. અન્યાય છે. મીઠા વચનથી ખુશ ન થવું જોઈએ ખૂબ જોવા મળે છે. બીજાના સારા-વ્યકિતત્વથી ખુશ થવું જોઈએ. | જવાબઃ-મસાણીઆને ત્યાં મરણની નોંધ હોય ૨૪) પ્રશ્ન – લોગ વિરૂધ્ધચ્ચાઓ તેનો તાર્તિક | ની છે. અવગણીને દુર્ગુણની નોંધ હોય છે. અને ગુણીને Tી ગુણીની નોંધ હોય છે. ધર્મી આત્માને તકલિફ આવે છે. ભાવ શું છે? આ પણ તે તકલિફને તકદીર બનાવે છે. આફતને અવસર જવાબ:- લોકમાં જે વિરૂધ્ધ મનાતું હોય તો સમજવું લોકોનો વિરોધ નહી. સ્વઘાતમાં મૌન પદ્ધ નિક હા બનાવે છે. તેની આંખ સામે ધર્મનું પરમ અને ચરમ ફળ ધર્મનો ઘાત થતો હોય તો અમૌન સેવવું જોઈએ. સાથ થી પામેલા મહાન પુરુષોની સ્મૃતિ હોય છે. તે માને છે ખંધકમુનિએ કેટલો બધો તપ કર્યો છતાં જીવતા ચામડી ખોટાનો વિચાર કર્યા વિના તોડીફોડી મનનું ધાર્યું સિધ | ઉતરી ગઈ. શુકલ ધ્યાન ઉપર આરુઢ થઈ અજર અમર કરવા જે વાદ કરવો તેનું નામ વિતંડાવાદ છે. સાત | બની ગયા. તેમની સામે મારો ધર્મ કેટલો? મને જે દુઃખ સમજવા વિચારોની આપ લે થાય તે વાદ કહેવાય અને કે આપત્તિ આવી છે તે તો કાંઈ વિસાતમાં નથી. મનુષ્ય ઉધી યુકિત લગાવવી તેનું નામ વિવાદ છે. ક્રિયાએ કમ ભવ ઘણીવાર મળ્યો પરંતુ. ઉપયોગ એ ધર્મ પરિણામ એ બંધ સ્મૃતિ ભૂલાય છે તે જ બોર લઈને ઉત્તર ગુજરાતથી દિલ્હી વેંચવા ગયો કારણ બીજી ઉપાધિ છે. ચોવીસ કલાક ખાતા રહેવું તે ; અને કમાણી થઈ નહી. ઉપરથી ગાડીની મજુરી માથે નિયમ નહી પરંતુનખાવાનો નિયમ, તેમાં સુધાપરિષ | પડી. રાજાનો ભંડાર ચોરાયો તેમ મહાન પુરુષોના પતનના કહ્યો. ખાવાનો પરિષહ ન કહયો. સારા માણસોને દ્રષ્ટાંત સાંભળી કોઈ વિચારતું નથી, રાજાનો ભંડાર ગયો અણસમજુબેબાજુ હેરાન કરે છે. જેમ અણસમજુ ગરી તેમ આપણી ચોરી થાય તો શું વાંધો? સાવધાન બને છે માણસ પોતાનું ઝુપડું પાણીમાં ભીંજાય તો ભગવાનને તેમ મહાન પુરુષોના પતનના દ્રષ્ટાંતથી આપણે સાવધાની ગાળો દે છે અને વરસાદ ન આવે અને તેથી પાક તૈયાર ખૂબ રાખવાની. ન થાય તો ભગવાનને ગાળ દે. નાકકટ્ટો માણસ સાસુની
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy