SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ) التطل على الطاع العام الحالى الى الامام [CITATTOO GOTTIKOTOCTOOTSTSTUDITODIOSIDDL રસ તમેજ જફર વાગોળ જો શ્રી જૈન સાશન (અઠવાડિક) જ વર્ષ-૧૫ - અંક : ૧૯ જ તા. ૧૮-૩-૦૩ el પાછો જાલિમ કબાંધી આગળદુઃખો વેઠવાના નફામાં. | છૂટી જાય છે. તેમ ભવિતવ્યતાનું ધાવણ મનુષ્ય જનમાં હા | ૧૨) કોઈ માણસ મરી ગયો, તેનો કેસ સરકાર આવ્યા પછી છૂટી જાય છે. મોટો લડધા જેવો માણસ માને છે દાખલ કરે છે. અને જેને મારવાનું કામ કર્યુ હોય તેને | ધાવવાની વાતો કરે તેવી જ વાત છે. ભવિતવ્યતાથી મોમાં E સજા ફટકારે છે. મરનારો મરી ગયો, તે ફરિયાદ નથી જઈશું તેવી વાત ગણવી. | કરતો. છતાં સરકાર ગુનહેગારને પકડી જેલમાં નાખે છે. | ૧૭) પ્રશ્ન – દ૯ કોટાકોટિ કુદરતી ઘટી જાય છે. પછી તે તેમ જડ કર્મ ગમે ત્યારે ખબર લીધા વગર રહેતું નથી. | અંતઃ કોટા કોટિ રહે જીવ યથાપ્રવૃતકરણ કરે તો દવે | પણ ૧૩) કર્મોનું ફળ ભોગવવું પડે છે. ભલે તે જડ હોય, | બાકીનો સમય ખપાવતા કેટલી વાર લાગે? a જેમ વૈદ્ય દવા કરે, પરંતુ ઠંડી દવાથી ઠંડક મળે અને | જવાબ:- ૨૦ ગાઉના વિહાર પછી એક ગાઉ ચા તેવું ગરમ દવ થી ગરમી મળે. દવા જડ હોવા છતાં | મુશીબત છે પેટ ઠસોઠસ ભર્યા પછી બીજી વાર પાંચમાં S| ઓટોમેટિક કામ કરે છે. તેમ કર્મઓટોમેટિક ફળ આપે | ભાગનો ખોરાક લેવો કઠિન છે. ચાલતાં ચાલતાં કાદનો વિ Eણ છે. શરાબ માનવીને ઈચ્છા ન હોવા છતાં ગમે ત્યાં ફેકે | પીંડ ખમીસમાં લાગે, પરંતુ તેણે તુરત કાઠવો જોઈએ. E છે, તેમ ઈચ્છા ન હોવા છતાં કર્મ ગમે ત્યાં ફેંકે છે. ડાધ રહી જાય હલન ચલનની ક્રિયાથી કોઈ વાર સુથઈ તિ ણ ૧૪) તપ કરવાથી રસબંધની તાકાત ઓછી થાય છે. | જાય તો નિકળી પણ જાય. પરંતુ બધા કાઢવા પ્રયત્નો કર્મ બાંધેલા ભોગવવા પડે છે. ભોગવતી વખતે પણ | કરે, કુદરતી સુકાઈ જાય તેવી કોઈ ઈચ્છા કરતું નથી,તથિ એ રસ ઓછો થાય છે. પ્રદેશથી તે ભોગવાય છે. જીવ ગયા તો કવચીત બને છે : પછી મડદું છે. વ્યકિતના પ્રદેશ છે રસ નથી. રસ વગરના બધાના કર્મ જુદા જુદા, અધ્યવસાય ઉપર મ Sા પ્રદેશબંધ મડદા જેવા છે. કેરી ખાધા પછી સૂંઠ કેરીના | બંધાય છે. એક બાજુ મડદું જોઈને સાધુને વૈરાગ્ય, કામને : વાયુનો દોષ નાશ કરે છે. રસ કાઢી નાખે છે. અને કેળા કામ, ચોરને દાગીના લેવાનો ભાવ, શિયાળને માસ - પછી એલચી અજીર્ણનો દોષ કાઢી નાખે છે. ભક્ષણનો ભાવ, એકજ ક્રિયામાં અનેક પ્રકારના કરૂ ૧૫) નિગોદના જીવો દેવલોકમાં છે અને નરકમાં છે અધ્યવસાયો જીવને જુદા જુદા થાય છે. પ્રકાશ આંખવાળ Rણ તો તેમાં કોઈ ફેરફાર ખરો? ના દેવલોકના નિગોદના ને બતાવે અને પ્રકાશ સરખો હોવા છતાં આંધળાને પ્રકાશ ક જીવો અને નરકના નિગોદના જીવો બને દુઃખી છે. દેખાતો નથી. તેમશુભ કર્મએકને માર્ગદેખાડે એકને પાપ ૭ શ્રીમંતનું પાયખાનું અને ગરિબનું પાપખાનું સાફ કરવું બંધ કરાવે.પુણ્યથી દુનિયાના નાશવંત સુખો મળે. કોઇક ડી જેમ સરખું છે, તેમ નિગોદના નરકના અને દેવલોકના તે સુખમાં ફસાઈ જીવનને બરબાદ કરે છે તો કોઈને | નિગોદમાં દુઃખ માટે સમજવું જોઈએ. સામગ્રીનો સદુપયોગ કરી સુપાત્રમાં વિનિયોગ કરી માત -ગ ૧૬) નિવેદમાંથી નીકળવું જેમ ભવિતવ્યતા છે, તેવી જિનશાસનનો જય જયકાર કરે છે. [ રીતે મોક્ષમાં પહોંચી જવામાં શું વાંધો? તપ-જપ-દાન પ્રશ્ન : એક માણસના બેન્ક એકાઉન્ટમાંથી હું બધુ શું કામ કરવાનું? અનેકના ચેકપાસ થાય છે એક માણસ અનેકનાચેક વટ કી | - જવાબ :- જયાં કોઈ ઉપાય નહી ત્યાં ભવિતવ્યતા | શકે છે. તેમ ભગવાન બધાના કર્મને વટાવી શકે છે કે નહી તો ન સમજવી જોઈએ. આંધળો કુવામાં પડે અને દેખતો | ? કુવામાં પડે. આંધળાને કોઈ કાઢે ત્યારે નીકળે. નાનું | જવાબ:- કર્મ તો જાતે ભોગવવા પડે છે. એક માણસ 5 બાળક માતાને ધાવે છે પરંતુ ખોરાક લીધા પછી ધાવણ ! ખાય અને તેની જગ્યાએ બીજો હાજત જતો નથી. જે ખામ થિ عالم الكمال العمال للعمل الكل ما طاع طماع الى القطاع الطعام الطاع الطاع الطما و199 لطم الطاع ال
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy