________________
B otstedetetotois181818181818rsteistsustetaan ૨ પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક) ક વર્ષ : ૧૫ અંક: ૧૯ તા. ૧૮- - ૨૦૦૩
S80101010101010101010101storeto,
sisisis101810121818181818181818181818121018181810icis
અચાયું, સાધુધર્મ બતાવ્યો કે, સંસારમાં રહેવું પડે ભગવાનની આજ્ઞા સમજાવી રહ્યો છું. તો ય કોઇ જીવને દુ:ખ આપ્યા વિના જીવી શકાય ભગવાનની આજ્ઞા સઘળા ય જીવોના હિતની ચિંતા તેવો માર્ગ બતાવ્યો. શ્રાવક સાધુપણાનો જ અર્થી કરનારી છે. ગૃહસ્થપણામાં અનેક જીવોને દુ:ખ હોય. તેને ઘરમાં રહેવું પડે તેનું ભારોભાર દુ:ખ હોય. આપ્યા વિના જીવાય જ નહિ. છ કાયની હિંસા રોજ તમે ઘરમાં મજેથી રહ્યા હો, વેપાર-ધંધાદિ મજાથી કરવી પડે છે. તો મજેથી કરો છો? તેનું તમને દુ:ખ
કરતા હો, સુખ મજેથી મેળવતા હો, ભોગવતા હો છે? આ હિંસા કરવાની ક્યારે મટે, ક્યાં મટે તેમ છે તે શ્રાવક કહેવાય ખરા? તમે બધા હૈયાથી એમ થાય છે? ભગવાનની આશા હૈયામાં વસી હોત તો
કહો કે, આમાં જરાય મજા નથી આવતી દુ:ખનો | તમારું જીવન જુદું હોત. શ્રાવકના હૈયામાં છે પસીથી શ્રાવકપણું-શ્રાવ્યું છે આવશે. | ભગવાનની આજ્ઞા વસેલી હોય ને ? ન વસી હોય છે ! ગૃહસ્થપણું માંડવું તે સારું કહેવાય કે ખરાબ? | તો તે શ્રાવક ન હોય ને? તે ગૃહસ્થાવાસમાં રહે તો શું તમે તો અજ્ઞાન હતા માટે ઘર માંહ્યું. પણ સમજુ | મજેથી કે દુ:ખથી ? તમે મજેથી રહ્યા છો કે સ હોત તો ઘર ન માંડત અને કદાચ માંડવું પડ્યું હોત દુ:ખથી? સાધુપણું કઠીન છે તેમ શ્રાવકપણું પણ
તો પારાવાર દુ:ખ હોત! હવે તમે સમજ્યા તો તમારા મુશીબતે મળે તેમ છે. શ્રાવક કહેવરાવના મજેથી ઘરના પરિવારને ઘર મંડાવવા માગો છો કે ઘર ઘર સંસાર ચલાવે, વેપાર કરે, અનીતિ કરે તો તેનામાં જ
છોડાવવા માગો છો ? તમારા મનમાં શું શું વિચાર શ્રાવકપણું હોય? તમને કોઈ શ્રાવક કહે તો કહો ) આવે-ચાલે છે ? ધર્મ પામ્યા છો કે નહિ તેની આ| કે, હજી અભ્યાસ કરી રહ્યો છું.
પારાશીશી છે. ધર્મ પામેલાને સંસાર જરાય ન ગમે, સાધુપણું પણ સહેલું નથી. સાધુને જે કોઇ સંસાર છોડે ઘણો જ આનંદ થાય. પોતાના | સાધુપણાનો અનુભવ થાય તો તેના જેવો સુખી
પરિવારમાંથી કોઇ આત્મા સંસાર છોડવા તૈયાર થાય | આત્મા એક નથી. અમારો તો હજી અભ્યાસ ચાલે છે છે તો રાજી રાજી થાય. અંતરાય ન કરે પણ સહાય કરે. | છે. મોટા મોટા મહાપુરુષો કહી ગયા છે કે, સાધુપણું છે
જેટલા જેટલા મહાસમકિતી આત્માના વર્ણન સારી રીતના પાળવું તો ઘણું સામર્થ્ય જોઇએ. આવે તો આવાં જ આવે. શ્રી કૃષ્ણ મહારાજાને સાધુપણામાં તાકાત છે કે, સારો કાળ હોય તો તે જ અવિરતિનો એવો ઘોર-જોરદાર ઉદય હતો કે, જે ભવમાં મોક્ષે જાય નહિ તો સાતમા-આઠમાં ભવે તો કોઇ કન્યા જૂએ, પસંદ પડે તો તેના મા-બાપને | જાય જ. સાધુ પણ રખડે શાથી? સાધુપણું જોઇએ સમજાવીને કાં યુદ્ધ કરીને પણ તેને પોતાની પત્ની | તેવું ન પાળે, વિરાધના કરે તો રખડે. કદારા જોઇએ બન્નાવે. પત્ની બનાવીને આવ્યા પછી ખબર પડે કે, | તેવી આરાધના ન થાય તો પણ હૈચાનો
ભગવાન શ્રી નેમિનાથસ્વામિજી પધાર્યા છે તો સીધા | આરાધક ભાવ તો જીવતો જ જોઇએ. આજ્ઞા છે 9) ભગવાનના સમવસરણમાં જાય, દેશના સાંભળે અને મુજબ ન થાય તેનું ભારોભાર દુ:ખ તો હોવું જ
નવી આવેલી સ્ત્રી કહે કે, મારે સાધ્વી થવું છે તો કહે જોઇએ તો જ આરાધભાવ ટકી શકે. છે કે જાવ ખુશીથી. તે જ રીતના તમારા ઘરમાં કોઈ જે શ્રાવક મજેથી સંસારમાં રહે તે શ્રાવક પણ જ કહે કે, ઘરમાં રહેવું નથી તો રાજીપો હોય કે નારાજી? આરાધક કહેવાય? તમે બધા દુ:ખથી બેઠા છો? ) છે ઘર છોડનારા છોકરા પાકે તો સારું કે ઘર માંડનારા | ઘર માંડવું પડ્યું છે, વેપાર કરવો પડે છે પણ તમને છે
પકે તો ? ospetsia18181818105E 1948 sette101219teietor
101010vodovodovodoioiosoite