SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ની ચાર સાર શ્રી જૈન શાસન (અઠવાડીs) % વર્ષ ૧૫ % અંક: ૧૦ * તા. ૨૫-૨-૨૦૦૩ સિમાચાર સારી 3031323333333333333333333333 ડોદરા - નજીક બંદૂકર નગરમાં શ્રી ઓકાતીર્થમાં ત્યાથી મા.સુ-૧ ના રોજ સામૈયા સાથે સંગમનેર આ.શ્રી વિજય પુણ્યાનંદ સૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી પધારેલા મુનિવરોનું સામૌયા દરમ્યાન આગણિત વિજય વારિષેણસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મહા ગૂહૂલીઓથી સ્વાગત થયું હતું. "રાજર્ષિ કુમારપાળની ૮ સુદ-૯થી મહાવદ ૩ સુધી અંજનશલાકા પ્રતિષ્ઠા શ્રી પ્રાર્થનાઓ"વિષયની પ્રવચન શ્રેણીનો આરંભ કરતું પહેલું શિખેશ્વર કાર પાર્શ્વનાથ આદિ જિનબિંબોની ભવ્ય રીતે જ પ્રવચન સંઘજનોમાં એવું પ્રિય થઈ પડયું હતું કે સ્થિરતાની વિનંતીનો દોર પહેલાં જ દિવસથી શરૂ થઈ ગયો ડિહાપુર :- પૂજયમુનિરાજશ્રી ભવ્ય વર્ધન મ. આદિની હતો. આગળ નિશ્રામાં શા.શ્રી ચંદ્રકાંત ભોગીલાલ શાહના પ્રથમ મા.સુ.૬ઠે શેઠ બાબુલાલ પિતાંબરદાસ મહેતાના ઉપધાન તેમજ અ.સૌ. ગુણવંતીબેન ચંદ્રકાંત શાહના દ્વિતીય ગૃહમંદિરની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે એમના પરિવાર ઉપધાન નિમિત્તે તેમના પરિવાર તરફથી શ્રતમહોત્સવ તરફથી શ્રી વિશસ્થાનક પૂજન સમેત સંઘસ્વાર્મ વાત્સલ્યનું ઉજવાયો હતો. આયોજન થયું હતું. જાણે ગૃહમંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ | મા.વ. ૧૦ તા. ૨૯-૧૨-૦૨ના રોજ ૪૫ હોય એવા હર્ષોલ્લાસ વચ્ચે બન્નેય પ્રસંગો પાર પાડયા ગમની રથયાત્રા સાથે ૪૫ આગમ ગ્રંથોની હતાં. ધડચંદરવા નીચે ગોઠવણી કરી ૪૫ વિવિધ ગફૂલીઓ સંઘની અત્યાગ્રહભરી વિનંતીવશ મા. સુ.૧૧ સુધી રને ૪૫ આખંડ ધૂપ-દીપ સાથે ૪૫ આગમની પૂજા રોકાણ લંબાતા પૂજયશ્રીએ શ્રાવકના ૧૨ વ્રતોની વિશદ જણાવવામાં આવી હતી. સમજ પ્રવચનમાં પીરસી હતી. ફલત મા.સુ. ૧૧ના દિને ગમનેર -પૂ. મુનિપ્રવર શ્રી ભવ્યવર્ધનવિ.મ. આદિની બહુસંખ્યક ભાવિકોએ ૧૨ વ્રતોના ઉચ્ચારણની અને વિશ્રામાં સંગમનેર મુકામે ૧૦૦ જેટલાં ભાવિકોએ અતીતભવ યુદ્ગલ વોસિરાવવાની ક્રિયા કરી હતી.. રામ્યકત્વ મૂલક ૧૨ વ્રતો મા.સુ.૧૧ના દિને ઉચ્ચર્યા હતા. મલાડ (ઈસ્ટ):- રાજેશ પાર્કમાં શ્રી મેરૂલાલજી પ્રત્યેક આરાધકોને " મારી ૧૨ પ્રતિજ્ઞાઓ" પુસ્તિકા ચંદનમલજી અને અ.સૌ. ફૂલીબેન ભેરૂલાલજીના વિવિધ ? ચગાઉથી જ વિતરિત કરી એના માધ્યમે એમને વ્રતોની સુકૃત્યોની અનુમોદનાર્થે મુંબઈ નગરીના મલાડજ શદ સમજૂતી આપવામાં આવી હતી. ઉપનગરમાં એક પંચાહિનકા મહોત્સવનું સુચારૂ આયોજન જ મહારાષ્ટ્ર - વિ.સં. ૨૦૧૮નું ચાતુર્માસ નાશિક જૈન થયું હતું. 4 ડઘમાં યશસ્વી રીતે સંપૂર્ણ કરીને પૂજય મુનિરાજશ્રી રાજેશ પાર્ક જૈન સંઘખાતે ગત પો.સુ.૪ થી પો.સુ. લવ્યવર્ધન વિ.મ. આદિ ઠાણા શીરડી અને સંગમનેરના ૯ સુધીમાં ઉજવાયેલા આ મહોત્સવે સંઘજનોમાં આનંદની tઘોની સાગ્રહ વિનંતીનો સ્વીકાર કરી ત્યાં પધાર્યા હતા. ભરતી લાવી દીધી હતી. | શર્ડીના સ્થાનકવાસી ભાઈઓની વિનંતીથી ત્યાં - પો.સુ.ના મંગળદિને નાશિકનગરીધી મહોત્સવ ધારેલા ઉકત મુનિવરોને સ્થાનક જૈન સંઘે ચાતુર્માસની પ્રસંગે નિશ્રા આર્પવા પધારેલાં પૂજય મુનિવર્ય શ્રી આ વનંતી કરી હતી. એમાં મુખ્ય કારણ હતું. પૂ.મુ.શ્રી | ભવ્યવર્ધન વિ.મ. આદિ પૂજયોનું સામૈય થયું હતું. હતવર્ધન વિ.મ.ના હિન્દી વ્યાખ્યાનોનું સ્થાનકવાસી સામૈયામાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. એજ કેનતામાં જાગેલું આકર્ષણ. સમયોચિત ઉત્તર આપી એમને દિવસથી પૂ.મુ. શ્રી હિતવર્ધન વિ.મ.ના દૈનિક પ્રવચનોનો મનિયરોએ આશ્ર્વાસન આપ્યું હતું. પ્રારંભ થતાં રાજેશપાર્ક સંઘનો વિશાળ ઉપાશ્રય પણ આ જ છે ૧૧પ૦ ની બી પી ી
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy