________________
opo popepopepopopapepopepopepopeponoponopepong aa BaaaaaaaaaaaaaaaaaaaaSOR . જૈનશાસન (અઠવાડીક)
તા. ૧૯-૧૧-૨૦૦૨, મંગળવાર રજી નં. GRJ૪૧૫
પરિકલ
M - સ્વ.. પૂ. આચાર્યદિનેશ શ્રીમરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
.
છે
簡體體體網
# “અપ્પા સો પરમપ્યા,” આત્મા એ જ પરમાત્મા’| દૂર થઈ જાય. ખોટા મોજ શોખ છોડો, એટર મોધવારી છે. આવું બોલીને આજે દુનિયામાં ગેરસમજણ ફેલાવનારો| દૂર ! મર્ગ ઘણો મોટો છે. આત્મા એ પરમાત્મા છે, આ વાત| ] 'લ્યો, લ્યો કહે છે લેતા નથી' આ વાત સ ધુઓ માટે વાર સાચી. પણ ક્યો આત્મા પરમાત્માં ગણાય ? જે કર્મ મુક્ત આજે લગભગ ભૂતકાળની બની ગઈ છે. આજે તમે બને, એ જ આત્મા પરમાત્મા ગણાય. કર્મ યુક્ત આત્મા શ્રાવકોએ દેવા માંડ્યું અને અમે સાધુઓએ લેવા માંડ્યું! hો પથ્થારથીય ભંડો ગણાય. કારણ કે પથ્થરને કર્મ બંધી પછી આગળ વધીને અમારામાંથી ઘણાંઓ બે માંગવા થતો નથી. જ્યારે આવો આત્મા તો હોંશે હોંશે કર્મ-બંધ માંડ્યું અને તમે સીધી નહિ તો આડકતરી રીતે અંગૂઠો રે કર્યા કરતો હોય છે. જેમ પથ્થર એ જ પ્રતિભા હોવા છતાં બતાવવા માંડ્યો ! આમ, ભગવાનનો માર્ગ કાયો, તો પથ્થરને પ્રતિમા તરીકે કોઈ સન્માનતું નથી. એમાંથી| પરિસ્થિતિ આટલી હદ સુધી નીચે ઉતરી ગઈ ! પણ આ Hકામો ભાગ દૂર કરાય અને પ્રભુનો આકાર પ્રગટ થાય, વાત તમારા-અમારા બે ય માટે બરાબર નથી. મારે ‘લ્યો GR પછી વિધિ થયા બાદ જ એ પ્રતિમા પુજાય છે. આવું જ! લ્યો'કહેતા થાકવાનું નથી અને અમારે ‘ખપ થી' કહેતા આત્માનું છે. આત્મા કર્મરહિત બને, પછી પરમાત્મા બને,] અટકવાનું નથી. અને પછી જ એ પૂજાને પાત્ર ગણાય.
જજ મધ્યસ્થ ખરો, પણ એ ક્યાં સુધી ? જાં સુધી એ લE કે આખા જગતમાં મનુષ્યગતિ જેવી કોઈ ગતિ નથી અને વાદી-પ્રતિવાદીની વાત જ ન સમજે ત્યાં સુધી. સાચી વાત મનુષ્યગતિમાં સાધુ-જીવન જેવું કોઈ જીવન નથી. જે આમ સમજ્યા પછી તો એ સત્યનો પક્ષપાતી થાય રાને અસત્ય માનીને સાધુજીવન જીવવાની તાકાત કેળવવા ગૃહવાસ| સામે આંખ લાલ કરે. આજ રીતે સાચું-ખો સમજ્યા øk સેવતો હોય, એ જ સગૃહસ્થ ગણાય. આવાના ઘરમાં પછી જે મધ્યસ્થ રહે, એ કદી ધર્મ પણ ન પામી શકે. મોંઘવારીની ફરિયાદ હોય ખરી ? આજે જૈનોના ઘર પણ વ્યવહારમાં દરેક ચીજ માટે સા"ા-ખોટાનો સહુ કોઈ એવા બની ગયા છે કે, ત્યાં જરૂરી કંઈ મળે નહિ, અને નિર્ણય કરે છે. એક ધર્મની વાતમાં જ ઘણા ખરા લોકો
બિનજરૂરી ચીજોના ખડકલાં ખડક્યાં હોય! | ‘મધ્યસ્થ’ રહેવાની શાણી સલાહ આપે છે. આવા છે NB મોઘવારીની હોળી તો જાણી જોઈને તમે જ સળગાવી| મૂર્ણ-મધ્યસ્થો પાછા પોતાને ડાહ્યા સમજે છે. અમજુ કદી
છે. તમને આર્થિક મદદ કર્યા વિના, તમારી મોધવારીનું મધ્યસ્થ ન હોય, અણસમજુ જ મધ્યસ્થ હોય. ન સમજાય દ:ખ દુર કરી આપવા હું તૈયાર છું. તમે સાધુ ન બની શકો, ત્યાં સુધી મધ્યસ્થ ભાવ રાખવો એ ગુણ છે. સ મજાઈ ગયા
અને માત્ર સંગ્રહસ્થ બની જવ, તો ય તમારી મોધવારી પછી મધ્યસ્થ રહેવું, એ તો મહાદોષ છે. GS 2NSIONSIONION @ROHITIONSORIG@@@@@@@@@@@@ MS નJછSMSMSMSMSMSMSMSMSMSMSMSMSMSMSMSMSMS જન શાસન અઠવાડિક ૦માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર૮ (લાખાબાવળ)
clo. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભારત એસ. મહેતાએ - એલેકશી ક્રિએશનમાંથી
eldSad