SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Aિ MAA MOGAMOMUMG Deppp099 mpepopopepopepopepepepe pepepopepopopepe pepe 23aBaaaaaaaaaakaMaa8a8a8a8a8gBવિવા સાવધાની.. સાવધાની.. સાવધાની... -તિમિરકિરણ શિશુ સાવધાની ક્યારે રાખવાની ? સુખને શોધવાનું છોડ. જો સુખ શોધવા જઇશ તો ચોકકસ (Iઈ શા માટે રાવધાનીની લાલ લાઇટ્ર ધરો છો? પ્રમાદના પડછાયામાં અટવાઇ જઇશ. ખબર છે. હું કેટલો ઊંચે ચઢી ગયો છું. એ પિશાચ તથા તેનો પડછાયો શૈરવ-ભયંકર નથી, આટલો ચે ચઢી ગયા પછી પણ તમે સાવધાની દેખાવમાં એનું રૂપ-સ્વરૂપ બિહામણું નથી. Hથે રાખવાની વાતો કેમ કરો છો ? અરે ! જોતાં જ મોહક લાગે. પ્રીતિ ઉપજાવે એવું છે.' હજી હું નગોદમાં હોઉં, એકેન્દ્રિયમાં હોઉં, ખારૂં... પ્યારું નાજૂક અને નમણું છે. સાથે મુલાયમ a વિલેન્દ્રિયમાં હોઉં, પંચેન્દ્રિયપણું પામીને પશુતામાં હોઉંપણ છે. તો તમે સાવધાનીની વાતો કરો તો યોગ્ય છે. ભલભણા એના સૌન્દર્યમાં મોહાય છે. પરંતુ, હું તો સર્વશ્રેષ્ઠ અવતાર પામ્યો છું. મને ઘણો | ભલભલા એનાહાવભાવમાં-ચેનચાળામાં લપટાય છે. ઉંચો મનુષ્યભવ મળી ગયો છે. | અને પછી પટકાય છે ભયંકર રીબામણની ખીણમાં. તેમાં વળ શું સાવધાની રાખવાની ? હા... એનો જન્મચિદ્ધ સ્વભાવ છે. ભાઇ! ભાન-બાન ભૂલીશ નહિ? ઉચે ચઢેલા ભવ્ય આત્માઓને પોતાની તરફ લાળ હવે જ સ ધવાની છે સાવધાનીને! પાડતાં કરવા. નખરા - ચેન ચાળા કરી પોતાની તરફ હા, ખુબ જ ઊંચે ચઢેલ વ્યક્તિઓનું એક એક કદમ આકર્ષવા. સાવધાની ભરે હોય છે. લાળ ટપકાવનાર અને આકર્ષાએલા એ ભવ્ય જીવોનો એક એક દમ ચોકકસ પ્રકારની સાવધાનીમાંગી લે છે. ટાંટીયો ખેંચી, નીચે પટકી નાંખી દેવાનારકાવાસ. બe : અસાવધાનીનો ખતરનાક ખતરો આવીને ક્યારે ઉભો | મોહરાજાનો પાળેલો કૂતરો ધર્મ રાજાનો અવ્વલ રહેશે તેની ખબર નહિ પડે ? નંબરનો દુશ્મન છે. અરે ! એ તો સામો જ ઉભો છે. આ પાળેલો કૂતરો ધર્મનું આચરણ કરવા તૈયાર થયેલ aR ઉત્તમ જા તે, ઉત્તમ કુળ, આર્ય દેશ માનવભવ, સુદેવ, મહાનુભાવો સામે પૂછડી પડપડાવીને પૂણ્યશાળી જીવોને ધર્મ સુગુરુ અને સુધ નો પરિચય પામીને હવે સાવધાની રાખવાની કરવા દેતો નથી, તેનાથી દૂર રાખે છે. અને પાંચેય ઇન્દ્રિયોમાંથી લાળ ટપકાવવી એતો આ GR પેલો પ્ર દિ પિશાચ! ચોરની નજરે ચકોર થઇને જોઇ પ્રમાદ પિશાયની ખાસીયત છે. આને પનારે પડેલોષિp Gઈ રહ્યો છે. જીવાત્મા... !!! જરાક નુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતામાં આવી પોતાનો જદુમન બને છે. પોતાની છાતીમાં ખંજર ફુલરાવે છે. બસ!વાત્મા પ્રમાદના પનારે....!!! પોતાની જાગૃત દશાને ભૂલી અંધકાર તરફ દોડ્યો જાય છે, પનારે કે ઘુંટણીયે ન થવું હોય તો સતત જાગતો રહેજે. આત્મા ખંજરની કાતિલતા તરફ નજર કરવાને બદલે પણ આંખો ખુલ્લી રાખજે. તેના રૂપ-લાવણ્ય-સૌંદર્ય તરફ વધુ મુગ્ધ બને છે. જ્યારે ૨ મા પ્રમાદ માયા જાળ પાથરે છે ત્યારે રાગ અને અંધકાર તરફ ઢસડાતા આત્માની દશા - સ્થિતિ Hથે દ્વેષમાં લેવાયેલો જીવ કાંતો સ્પર્શેન્દ્રિયથી, રસનેન્દ્રિયથી, દયાજનક હોય છે. જિત્ર ધાણેન્દ્રિયથી, ચહ્યુઇન્દ્રિયથી અથવા શ્રોતેન્દ્રિયથી બંધાય છે. | મુગ્ધ બનેલા જીવની પરિસ્થિતિ ખતરનાક ખેદ ગ્રસ્ત સુખનો અભિલાષી જીવ પલવારમાં પારાવાર દુ:ખોથી | બની જાય છે. પીડાય છે. ધર્મ વિહોણી એની જીંદગી જબ્બર પછડાટ ખાય છે સંસારમાં સુખ છે એવી ભ્રાંતિથી જ્યાં ત્યાં ભટકતો દુ:ખ ભરેલા ભવરૂપમાં માટે, ચેતન ચેતી જા... પ્રમાદન જીવાત્મા સુખ ને શોધે છે પરંતુ સુખ સંસારમાં છે જ નહિ, ત્યાગ કર. Hથે શાંતિ છે જન હિ, મનમાં સંતાપ છે, કુટુંબમાં ઉપતાપ છે, શરણં લે ધર્મનું આરાધના શ્રદ્ધા રાખી કર. 8 રાગની પીડાર છે, ભય-શોક છે, રાગ-દ્વેષ છે, માટે ક્ષણીક ઉદ્યમ કરીશ તો સુખી થઇશ. 4EોAિNAGAR@YaRaHARAનિવનવિનિવિAિGamadad dalala dalda Madagogjol 8 ગયો, GિSE9G992999999999999999999999G9G9G9G9G9G9S GR નિનન નનનન નનનન નનનન નનર્ગઝlllllઝૂ] ઝી
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy