SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવસ્થા ઉપર રજૂઆત શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૫ અંક: ૧૭ તા. ૨૫-૨-૨૦૦ પાલીતાણા આણંદજી કલ્યાણજી પેઢીની નીતિ અને વ્યવસ્થા ઉપર રજુઆત કરતાં જૈન રામાજના અગ્રણી શ્રી છનાભાઇના શાહના કહેવા પ્રમાણે ગીરીરાજ ઉપર ચોમાસામાં પ્રતિષ્ઠા થયાના દાખલ મોજુદ છે તેમજ જે કદમગીરી હસ્તગીરી તેમનું જુનાગઢ ગીરનારની ઉપર ચોમાસામાં જાત્રાચ - જૈન સમાજના અગ્રણી મુંબઇ તારદેવમાં | જવાય તો સિદ્ધગીરી ઉપર કેમ ન જઇ શકાય ? રહેતા શ્રી છનાલાલ બી. શાહ જેઓ પાલીતાણા ચોમાસામાં ગીરીરાજ ઉપર શ્રાવકોન જાય તે ખીમઇબેન ધમરશાળામાં ચોમાસાના ચાર મહીના | પ્રભુજીને પુજારીના ભરોસે છોડી દેવાના ? પ્રભુ માટે આરાધના માટે આવેલ છે તેઓએ પોતાનો રોષ અપૂજ રહે તેના જવાબદાર કોણ ? વિગેરે પ્રશ્ન છે આણંદજી કલ્યાણજીની પેઢી માટે વ્યક્ત કરતાં ઉદભવ્યા હતા. શ્રી છનાભાઈ શાહના કહેવા મુજબ જ નારાજી વ્યક્ત કરી હતી. તેઓશ્રીએ ઘણાજ અલગ અલગ સમુદાયના સા દરમિયાન ગીરીરાજ ઉપર કેશર- | આચાર્યો સાથે આ બાબતમાં ચર્ચા કરેલ છે. પહેલાના સુખડ-કુલ ગરમપાણીથા બીજી બધી સગવડ પેઢી વખતમાં ગીરીરાજ ઉપર રસ્તાઓ બિલકુલ બરાબર. તરફથી આપવામાં આવે છે. પણ ચાર માસ માટે ન હતા. તે વખતે લીલ ત્થા ની ગોદ થતી હતી પા આણંદજી કલ્યાણજીની પેઢી યાત્રીકો માટે પીવાના | છેલ્લા દશ વર્ષથી ગીરીરાજ ઉપર રસ્તાઓ નવ કાચા થાપાકા પાણીની વ્યવસ્થા નહી કરતાં યાત્રીકો થવાથી વરસાદ ન હોય ત્યારે ઉપર જવામાં કોઇ બા ડુંગર ઉપર પાણી વગર તરફડતા હોય છે. ખાસ કરીને આવે તેમ નથી. આ બાબતમાં ઘણા આચાર્યો સહમત છે તપસ્વી યાત્રાળુઓને તકલીફનો પાર નથી હોતો. થયા હતા. ચોમાસામાં લગભગ રોજના ૨૫૦થી ૩યાત્રીકો છેલ્લા વીસ વર્ષથી પાલીતાણા તલાટી રોડના ગીરીરાજ ઉપર જાય છે. આસો સુદી.૧૫ને તા.૨૧/ રસ્તાઓની હાલત બહુ જ ખરાબ છે. શું પેઢી સરકાર ૧૦/૨૦૦૨ ના રોજ લગભગ ૧૫૦૦ યાત્રાળુઓ પાસેથી રસ્તાઓનું સમારકામ કરાવી નથી શકતી ગીરીરાજ (ઉપર ગયા હતા. તેમજ દિવાળી વેકેશનમાં અગર સરકાર સમારકામ ન કરે તો પેઢીએ પોતાના પણ લગભગ ૮૦થી ૧છયાત્રાળુઓ ગીરીરાજ ખર્ચે વ્યવસ્થા કરવા માટે શ્રી છનાભાઇએ ભાર પૂર્વ ઉપર જતા હોય છે. પણ એક પણ પરબમાં પાણી જણાવ્યું હતું. નહી હોવાથી યાત્રાળુઓ રોષે ભરાયા હતા. વર્ષિતપના યાત્રાળુઓ તો ખુબ જ પરેશાન હતા. આ From:- છગનલાલ બી. શાહ માટે શ્રી છનાભાઇએ બે હજાર યાત્રીકોની સહી લઇ ૫૦૫, આર્થર રોડ આણંદજી કલ્યાણજીની પેઢીને આવેદન પત્ર આપેલ ૨૮/૫, હીરાકુંજ બીલ્ડીંગ છે અને તુરત જ ડુંગર ઉપર પાણીની વ્યવસ્થા તુરતજ આર.ટી.ઓ.લેન કરવા માટે પેઢીના ટ્રસ્ટીશ્રી શ્રેણીકભાઇને અનુરોધ તારદેવ, મુંબાઇ-૩૪ કર્યો હતો. Tel: 4954719 (R)
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy