SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સુદેવહિંડ ચરિત્ર.... શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ જ અંકઃ ૧૭ તા. ૨૫-૨-૨૦૦૩ જ ATT કામદેવ શેઠ પુત્રી માટે વરની ઇચ્છા કરતો આવીને પર દેવોઘોત જોઇ ત્યાં જેવા ગયાં તો મુનિને કેવળ આ મંદિરનું બત્રીશ કળવાળું તાળું ઉઘાડશે.એમ કહી જ્ઞાન થએલતેનો દેવોએ મહોત્સવ કર્યો હતો. અમારા બ્રાહ્મણ ગયો. ગામના સ્વામી દેવદત્ત કેવળીને વંદન કરી કહ્યું કે ‘તમાં પ્રથમ સાકેત નગરના સ્વામી હતા. હવે મેં કુતુહળથી તાળોધ્ધાટીની વિઘાથી તાળું રૈલોક્યના સ્વામી થયા છો? હે ભગવન! આદિત્ય, ઉઘાડ્યું અંદર જતાં દ્વાર બંધ થઇ ગયું. મેં સિદ્ધ સોમવીર્ય, શત્રુત્તમ ને શત્રુદમન રાજથીંઓને પ્રતિમાના દર્શન કર્યા બહાર કોલાહલ સાંભળી હું એકબીજામાં અત્યંત અનુરાગ શાથી હતો. તેઓએ કામદેવની પ્રતિમાની પાછળ ઉભો રહ્યો. દ્વાર કહ્યું કે હે દેવદત્ત ! સોપારક નગરમાં કાશ્યપ નામે ઉઘાડ્યું. કામદેવ શેઠ પ્રતિમા આગળ ઉભા રહી કહ્યું બ્રાહ્મણને રેવતી નામે સ્ત્રીને શમાં નામે પુત્ર તથા કે બંધુમતીને વર આપો. અથવા બતાવો. મેં જમણો શ્યામલોમા નામે પુત્રવધુ હતી. તેઓએ માસોપવાસી હાથ લાંબો કર્યો. તેણે મારો હાથ પકડીદેવે બંધુમતીને મુનિને ભાવથી વહોરાવ્યું. પંચ દીવ્ય પ્રગટ થયાં.. વર આપ્યો એમ કહી બહાર નીકળ્યો. મને વાહનમાં મનુષ્યનું આયુ બાંધી મરીને ઉત્તરકુરમાં યુગલીક થયાં. બેસાડ્યો ઘેર લાવી લગ્ન વિધિ કરી બંધુમતી સાથે મને પુત્રને માતાનું યુગલ થયું અને સસરાને પુત્રવધુનું મરણાવ્યો. તે રાત્રી બંધુમતી સાથે ગાળી. સવારે યુગલ થયું. ત્યાંથી મરી સૌ ધર્મદેવલોકે દેવ થયાં. મદેવની ઇચ્છાથી અમો બન્ને રાજમહેલમાં ગયાં જાએ અમારું સ્વાગત કર્યું. પછી અમો ઘેર આવી ત્યાંથી આવી ત્રણ જણ વિજયપુરમાં અને એક મુખપૂર્વક રહેવા લાગ્યાં. એક દિવસ પ્રિયંગુસુંદરીએ મથુરામાં ઉત્પન્ન કાશ્યપ અદાસ સાર્થવાહ થયો. આ મારી પાસે નર્તકીઓને મોકલી તેઓએ બંધુમતીને શમાં તેનો પુત્ર જિનદાસ થયો.રેવતી રાજપુત્રી હ્યું કે ‘પ્રિયંગુ સુંદરીતને મળવાને આતુર છે. એક પુષ્પદંતા થઇ. શ્યામલોમા મથુરાનગરીમાં સૂરદેવ પ્રય મળ્યા એટલે બીજું પ્રિય છોડી દેવાય. નામે રાજા થયો. પુષ્પદંતાને જોઇ જિનદાસને રાગ જે મધુમતી પ્રિયંગુ સુંદરીને મળવા માટે જવાની મારી | થતાં પિતાને કહ્યું કે “પુષ્પદંતાની મારા માટે રાજા પાસે જ પાસે રજા માંગી. મેંઆપી. તે પ્રિયંગુ સુંદરીને મળીને | માંગણી કરો. પુપકેતુ રાજાએ ના પાડવાથી ખાવી. પછી તે બધો વૃતાંત કહેવા લાગી. તેણીએ | જિનદાસને પુષ્પદંતા ઘોડા પર બેસી નાસી ગયાં. $ હ્યું કે 'હું પ્રિયંગુ સુંદરી પાસે ગઇ ત્યાં બે અટવીમાં સરોવર જોઈ વૃક્ષની નીચે પુષ્પદંતાને માધ્વીજીઓને જોઇ વંદન કરી તેમની પાસે બેસી કહ્યું બેસાડી અશ્વને સરોવરની પાળે ઉભો રાખી તે પાણી આપે દીક્ષા કેમ લીધી? તેઓએ પોતાનું વૃતાંત | પીવા ઉતર્યો. તે વખતે વાઘે તેને પકડ્યો. અશ્વ વૃક્ષ જ કહ્યું કે તમે બરાબર સાંભળો.. પાસે નાસી ગયો. પુષ્પદંતાએ સરોવર આગળ તપાસ કરતાં જિનદાસનું વાધે ફાડી ખાધેલું શરીર જોયું. અશ્વ સાકેત નગરની બાજુમાં રમણીય નામે ગામ પણ ત્યાં જ મૃત્યુ પામ્યો. છે. તેમાં માઠર નામે ગૃહપતિને શુદ્ધોદની ભાર્યાથી ક્રમશ: માગશ્રી નામે પુત્રી થઈ તથા નાગીલનામે ગૃહપતિને ફસાયો છે એમ બોલનારને ફસામાણની રીબામણ જ માગદત્તા સ્ત્રીથી વિષ્ણુથી નામે પુત્રી થઈ. આ સતાવતી હોય. જગત તો હમેંશા અનાડી જ રહ્યું અમારો બન્નેનો ત્રીજો ભવ છે. અમો બન્નેના ખેતરો છે. કસાઈઓને એ પરવશ છે અને અવિરતિનું hજીક હોવાથી સાથે ફરતાં એકવાર અશિતગિરિ પર્વત એ પૂજારી છે. XXX TTTTTT
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy