________________
C
છે આ નિ
જ આ આ આ આ આ આ આ આ આ આ જ ખુલાસો
શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૦ * તા. ૨૫-૨+૦૦૩ આચાર્ય છે) તે તો હતા જ નહીં. આ લખાણ મેં આ. શ્રી
હું કોઈની પણ ફસામણમાં ન આવી જાઉ–અમાટે પ્રભાકર સૂ.મ.; આ. શ્રી શ્રેયાંસપ્રભ સુ.મ., પૂ.આ. . શ્રી | સાવચેત છું. મારી પત્રિકામાં મે દ્રવ્યસપ્તતિકાગ્રંથના આધારે મિત્રાનદ સૂ.મ. વગેરેને વાંચવા માટે આપ્યું હતું. એમાંના જ વાતો કરી છે. કોઈની ફસામણમાં આવી એનીવાતો નથી કોઈએ (સૂરિરામના સેવકે પોતાની પત્રિકામાં જેવી ભૂલો કરી. એ વાત મારી પત્રિકા ધ્યાને લઈને વાંચનારને મારી બતાવી એવી) કોઈ ભૂલ કે અલના કાઢીને બતાવી નથી. | રીતે ખ્યાલમાં આવી જાય એમ છે. માત્ર વાંચીને મારું લખાણ મને પરત કરી ગયા હતા. એઓ | કદાચ આ ખુલાસો પણ કો'કની ફસામણમાં સમર્થ હતા. ભૂલ હોત તો બતાવી શકે એમ હતા. આવીને આ. વિચક્ષણ સૂ.એલખ્યો છે આવુંઆ સૂરિરામનો
મારા નામની સાથે "સૂરિરામના સાચા વારસદાર" | સેવક અથવા એના પક્ષનો કોઈકમાને, બોલે કે લખેમમાં એવું વિદોષણ લગાડયું છે, એમાં પણ એક રહસ્ય સમાયેલું | કોઈ ઉપાય નથી. જેના મનમાં ભૂત ભરાયાં હોય એગમે છે છે એ સમજવું હોય તો, અને મને ભાવાભિનંદી બનાવવા | તેવું માને, બોલે કે લખે–એમાં કાંઈ જ અચ્ચર્ય પામવા જેવું છે જતાં પોતાના પક્ષના ત્રણ આચાર્યોને પણ ભાવાભિનંદીનું | નથી. કલંક ચોટાડી દીધું છે–એ પણ સમજવું હોય તો મારી પાસે | શાસનદેવની કૃપાથી સૌ સન્માર્ગને પામે–એ જ આવી શકશે.
એકની એક શુભેચ્છા. - ૨૦૫૯, પોષ વદ ૧-અમદાવાદ
– આ. વિચક્ષણ સૂ.
0 303030303030303030303030303c38
આ
શ્રી વિમલનાથ ચરિત્ર'માંથી શ્રી સૂરસેન રાજાની ભાવના
:
જેવી રીતે આ મેઘમંડલ નાશવંત છે, તેવી રીતે દ્રવ્ય, શરીર અને સ્ત્રી આદિ બધું નાશવંત છે. મારી નગરી હરિશ્ચંદ્રની નગરીની જેમ ચાલી જવાની છે. મારા સ્વજનો નાટકમાં લાવવામાં આવેલા અનેક રૂપી પાત્રોના જેવા છે. મારું કટક-સૈન્ય કાંટાવાલા સ્થાનના જેવું છે. મારું મંદિર યમરાજના મંદિરના જેવું ભયંકર છે. આ ક્ષિતિ-પૃથ્વી ક્ષતિ-ક્ષય-પામવાના જેવી છે. આ કમલા-લક્ષ્મી, કમળમાંથી ઉત્પન્ન થયેલી છે અને કમળને આશ્રિત છે તો તે કમળમાં પણ સ્થિર રહેતી નથી તો બીજે ક્યાં અલંકૃત થઇ સ્થિર થઇને રહે? કામH આરામ વડે સુંદર એવી તે સ્ત્રી તો કામને જ અનુસરનારી છે, નહિ તો તે કામ-ઇચ્છાઓમાં જ આરામ કરનારી થાય છે. તેથી સ્ત્રીની પક્કડ મુશ્કેલીથી છોડી શકાય તેવી છે. સંપત્તિઓનો અને સ્ત્રીઓનો ત્યાગ કરવો સારો છે. વળી આ પૃથ્વી ઉપર જે ભોગ છે, તે ભોગના-સર્પની ફણા-જેવા જ છે, તેનાથી સ્પર્શ થયેલો પુરૂષ પોતે શિષ્ટ હોય તો પણ તે કષ્ટને જ પામે છે. જેઓ આ લોકમાં યુદ્ધ કરીને શત્રુઓનો નિગ્રહ કરે છે, તેઓએ છે બીજાઓના સાર મેળવ્યો પણ તેમના પ્રધાન પુરૂષ-ધર્મરૂપી પુરૂષાર્થનો ક્ષય થાય છે. તો મને સદ્ગુરૂની પ્રાપ્તિ 3 થાય તો આ રાજ્યનો ત્યાગ કરી સમ્યક પ્રકારે સંયમનો આશ્રય કરું.”
CC3333336303030303030303
.
.
.
.
S
3
33633 1933 X3.0303030303030303