SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ * . જ પ્રાર્ણક ધર્મોપદેશ શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૫ જ અંકઃ ૧૫ તા. ૧૮ ૨-૨૦૦૩ ? છે? અમે છોડ્યો તે ભૂલ કરી છે? સાધુને હાથ જોડો પૈસાદિ માટે વેપાર-ધંધાદિ કરે, અનીતિ અાદિ પણ , તો ઝટ સાધુ થવાનું મન ન થાય? ભગવાનની પૂજા મજેથી કરે, તેમ કરતો કરતો મરે તો કયાં જાય? કરી તો તે સાધુ થવા કે ન થવા? “ભગવાનના દર્શન દુર્ગતિમાં. તમારે દુર્ગતિમાં જવું છે? ન જવું હોય તો હો કરવા છતાં ય ભગવાન થવાનું મન થતું નથી, | પાપ મજેથી કરે તો જવું જ પડેને? તમે બધા પાપ ક ભગવાનની પૂજા કરવા છતાં ય સાધુ થવાનું મન થતું મજેથી નથી કરતાંને? સારા માણસ કહેવરાવીને ગમે છે ના, સાધુની સેવા-ભક્તિ કરવા છતાંય સાધુ થવાનું તેમ જીવો, ગમે તેને ઠગો, ચોરી ય કરો, જૂઠ પણ ર મ થતું નથી, ધર્મની ક્રિયા કરવા છતાંય ધર્મ પામવાનું બોલો, પૈસા જેટલા મળે તેટલા ઓછા વાગે તો તે # મ થતું નથી, ધર્મ સમજવાનું મન થતું નથી, પાપ ખરાબ લાગે છે? જે હોય તે હૈયું ખોલીને બોલો. છ કરતી વખતે દુઃખ થતું નથી. આનાથી સારામાં સારૂ અમને સારા માનતાં હો તો અમારા જેવા થવાનું મન જ પશ્ય થાય તેમ જાણવા છતાં ય પૂણ્ય કરવાનું મન થાય છે? મોટા શ્રીમંતને જૂઓ તો તેના જેવા થવાનું િથ નથી, મારૂં થશે શું?’ - આવા વિચાર આવે છે? મન થાયને? સાધુપણું પળે નહિં માટે સાધુ નથી થતા | તમને પુણ્ય કરવાનું મન થાય છે? પુણ્ય પણ કે સાધુ થવું જ નથી માટે નથી થતાં? અમારે શ્રી શા માટે કરો છો? ધર્મની બધી જ સારામાં સારી અરિહંત પરમાત્મા કે શ્રી સિદ્ધ પરમાત્મા નથી થવું? 8 સ મગ્રી મળે, ધર્મ કરી શકે તેવું શરીર મળે, ધર્મના | નવકારનાં પહેલાં બે પદ બોલનારો શ્રી સિદ્ધ જ વિચાર કરી શકે તેવું મન મળે, ધર્મની વાત વિના પરમાત્મા થવાની ઇચ્છા વગરનો હોય તો તેને શ્રી બીજી વાત જ ન ગમે, આવી ઇચ્છા થાય છે? નવકારને માન્યો કહેવાય ખરો? શ્રી નવકાર મહામંત્ર સંસારની જે જે પ્રવૃત્તિ કરું તે બધો અધર્મ છે, તેનાથી મળે તે ભાગ્યશાલી જીવે છે પણ ગમે કોને? તેમાં જે દતિ થવાની છે - આ વાત તમને કોઇ રીતિએ પાંચને નમસ્કાર કરો તેમાંથી પણ એક પણ થવાનું છે સમજાય તેવી છે? પરલોકને માને નહિ તેને | મન છે ખરું? હું શ્રી અરિહંત પરમાત્મા થાઉં, શ્રી શનિઓએ નાસ્તિક કહ્યો છે. પરલોકમાં સ્વર્ગ અને સિદ્ધ પરમાત્મા થાઉં? સાધુ થાઉં- તેમ મન થાય છે ય ન ક માનો? તમે પાપ મજેથી કરો કે ધર્મ? આટલો ખરૂં? આવું મન ન થાય તેને નવકાર મળ્યો કહેવાય અમર્મ કરે, પાપ મજેથી કરે, મરીને મારું શું થશે તેની | પણ ગમ્યો ન કહેવાય! દુનિયાના સુખીને જોઈને સુખી હૈ આ રિતા પણ ન થાય તે કેવા કહેવાય? ચકી પણ નરકે | થવાનું મન થયા વિના રહે નહિં - આ તમારો ક્યો , ગ . કોણ? મરતાં સુધી ચક્રીપણું ન છોડ્યું તે! ગુણ? રાજા બનાવે તો ગાદી ઉપર ન બેસો? કોઇ છે ચવત પણ જો નરકે જાય તો તમે સ્વર્ગે જવાના? મોટામાં મોટી ધીકતી પેઢી સોંપી દે તો ના પાડો? હું પ્રચક્રવર્તીએ શો ગુન્હો કર્યો કે નરકે ગયા? સાધુપણું આપવા માંગું તો લઇ લો!! ઉમરતા સુધી આ બધું ન છોડ્યું તેમાં જમજા માનીતે. સુનિપુણ આજ્ઞાની વાત સમજાવી રહ્યો છું. છે - તેમને મહારંભનું પાપ હશેને? શાએ જે વાત કહી તે મગજમાં બેસે તો આજ્ઞા જ ઊં-મરતા સુધી ય ન છોડે, છોડવા જેવું ન માને તો સમજયા કહેવાય. સમજ્યા પછી તેનીજ વિતા ચાલે. ય. પણ તમે બધા મોટો આરંભ નથી કરતા તે દુનિયાનું સુખ અને સુખ સંપત્તિ વિના ચાલે નહિં તે શકત નથી કે ભાવના નથી? ભીખારી પણ સાતમીએ વાત કેવી બેઠી છે? તે વાત બેસાડવા જે પાપ જોઈએ ? જ . તમારે કેટલા પૈસા જોઈએ છે? મળતાં નથી માટે તે પાપ તમારી પાસે છે. અવિરતિ મજેથી લાગે છે, કે ઇચ્છા નથી માટે નથી? હૈયાથી તો બધા મહારંભી કષાયોથી સળગ્યા કરો છો તેથી મિથ્યાત મજેથી અને મહાપરિગ્રહી કહેવાયને? મહાલે છે. ઘર છોડવા જેવું જ છે તેમ લાગ્યું છે? તમે બધાએ નિર્ણય કર્યો છે કે- આજીવિકા પેઢી પણ છોડવા જેવી છે તેમ લાગે છે? હું જેટલું મળે તો વધારે કમાવવું નથી. મરતા સુધી | આજીવિકાનું સાધન હોય તો પેઢી કરવા જેવી નથી, છે
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy