________________
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહરાજની .. પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનપત્ર
જન શાસન
(અઠવાડિક)
તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ)| ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાન ઢ)
વર્ષ: ૧' ૫)
* સંવત ૨૦૫૯ મહાવદ ૨ * મંગળવાર, તા. ૧૮-૨-૨૦૦૩
| (અંક ૧૫.
gવી.
. आचार्य श्री कैलास सागर सूरिझान मन्दिर
श्री महावीर जैन आराधना केन्द्र, પ્રવચન
कोवा, जि. गांधीनगर, पीन-३८२००९
સં ૨૦૪૩, આસો સુદ-૨ , શુક્રવાર, તા. ૨૫-૯- ૧/૮૭ અઠ્ઠાવનમ્ર શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ-૪૦૦૬. ' પ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ.આ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારા1 ગતાંકથી ચાલુ... (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના | નહિ છૂટે. તેમાં જ મજા આવે તે પાપ કરું છું તેમ ન આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે
લાગે તો મારે દુ:ખી જ થવાનું છે - આ વાત મેસે ક્ષમાપના. અવ૦)
છે? ‘ઘરમાં રહેવાની, પેઢી ચલાવવાની, મોજPજા सुनिउण्णाइणिहश भूयहियं भूयभावणमहग्धं । કરવાની આટલી બધી ઇચ્છા કે મ થાય છે? મર્મ अमियम जयं महत्थं महाणुभावं महाविसयं ।। કરવાની તાકાત છતાં ધર્મ કરવાનું મન કેમ થતું નn? જ્ઞ ની કહે છે કે, દુનિયાની ચીજોની મોજ-મજા
અમે કેટલા બધા પાપી હોઇશું' - તેમ તમને ય તમને ૬ તિમાં લઇ જશે તો તે વાત તમને બેસે છે?
છે? “આજ સુધી મને સાધુપણું ન મળ્યું, હજી તે હું દુનિયાનું સુખ અને તેનું સાધન પૈસો કયાં લઈ જાય?
મેળવવાની ઇચ્છા પણ થતી નથી તો હું કઈ જાતનો ભગવા ની આજ્ઞા નહિં સમજો તો આ બધું નહિં
જીવ છું' - તેવો પણ વિચાર આવે છે? આજ્ઞા સાજે સમજાય તમે રોજ મંદિર જાવ છો, અહીં આવો છો
તો આ બધા વિચારો આવે. તો તમા શી ઇચ્છા છે? આ બધા સુખથી છૂટાય
આજ્ઞા સમજવા શ્રતનું શરણ લેવું પડે. નહિ, દુ ખ વેઠવાની તાકાત ન આવે તો આ સંસાર
કેવલજ્ઞાનીને પણ સમજાવવા માટે શ્રુતનો આધાર છૂટવાનું નથી અને મોક્ષ મળવાનો નથી. કદિ સાચો
લેવો પડે. તેના બળે જ શાસન ચાલે છે. પણ આજ્ઞા છે સુખી થવાનો નથી, દુઃખી, દુ:ખી ને દુઃખી જ
સમજવાની મહેનત કેટલા કરે? રહેવાનું છું- આ વાત હૈયામાં છે? ભગવાનને
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમામાં માનનાર સંસારને કેવો માને? જે ભગવાનને માને,
થયા, તેમાં એક એવા થયા જેમણે દીક્ષા લીધન છે સાધુને માને, દર્શન-પૂજન કરે, સામાયિક
હોય! બધા જ ભગવાને સંસાર ભૂંડો કહ્યો, છોકવા જ પડિકક તે શું કરે, પણ જો તેને એમ ન થાય કે - આ
જેવો કહ્યો છતાં ય હજી મને છોડવા જેવોમ પાંચે ઇન્દ્રિયોનું સુખ મને ભૂંડું ન લાગે, તેનો લોભ |
લાગતો નથી' તેમ થાય છે? આ સંસાર છોડવા નવો $ $ $X૧૧૦૫