SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ કxoxoxo 08: B + + xoxoxoxoxoxo 9199090 સમાચાર સાર શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ: ૧૫૦ અંક: ૧૩ ૦ તા. ૭--૨૦૦૩ ઉ0 મલાડ દેવકરણ મુલજી જૈન દેરાસર એક તિથિ | આરાધકો કહે છે અને આવાં તત્વચિંતન વ્યાખ્યાન કોઈ S. આ ધકછે. તે સ્થળે આપણા આચાર્ય ભગવંતનાકાળધર્મ | દિવસ સાંભળ્યા નથી. સવારે નવ વાગે ઉપાશ્રય ચીકાર તિએ ગુણાનુવાદ સભાનું આયોજન થાય તે આપણે હોય આ ગુણઅનુવાદની સભાએ કરેલ વિવિધ શુભ પર ગૌમલેવા જેવું છે. પણ આ થવામાં પૂ. પંડિત મ. સા. | પ્રવૃતીઓના ખર્ચમાં ભાગ લેનાર પ્રાણલાલ છગનલાલ છે ને એકતિથિના આરાધકો શ્રધ્ધાથી બહુ જ માને છે. પૂ. | શેઠ, શ્રી જયંતિલાલ મણીલાલ મહેતા, શ્રી શુભાઇ જ પંવિમ.સા. નાવ્યાખ્યાનમાં સ્વ.આ. ભગવંતે આપણા રવજીભાઇ છેડા, શ્રી જયંતિભાઇ મારવાડી -માર્ટ પાવાળા, ઉપકેટલો ઉપકાર કર્યો છે તે વિષયતો આવે જ. તથા શ્રી દેવકરણ મુલજી પેઢીએ ભાગ લીધેલ. શ્રી પૂ. પંડિત મ. સા. ના ચોમાસાના ચાર મહીનાના ભગવાનજીભાઇ છેડા એકધાનનાંઆયંબીલશ્રી બાબુભાઇ વ્યા યાનમાં શ્રોતાઓની સંખ્યા હજીસુધીએ ઉપાશ્રયેથઇ ભગતે લીધેલ ચાતક પક્ષી વરસાદની રાહ જુવે તેમ નથી તેટલી મોટી સંખ્યામાં હોય. મહીનાના દરેક રવિવારે આરાધકો પૂ. શ્રી પંડીત મ. સા.સ્વ. આચાર્ય ભગવંતના સંઘાડામાં ફરી સામેલ થાય એજ. શીબીર હોય દરેક માણસની સાધર્મક ભક્તિ થાય સંખ્યા ૧૦આસપાસ હોય શ્રી જગવલપાર્શ્વનાથ દેરાસરના - પ્રાણલાલ સી. શેઠ-મલાડ. XOXOXXOXOXOXOXOXOXXOXXOXXOX DEx દિવ્ય દેશના (શ્રીધર્મકલ્પદ્રુમ મહાકાવ્યમાંથી, પલ્લવ-૮) “ભો ભવ્યો! સુમનુષ્યપણું, સુકુળ, સુરૂપ, સૌભાગ્ય, આરોગ્ય, લાંબું આયુષ્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ, વિસ્તારવાલી કીર્તિ-આ બધી ચીજો જીવોને પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. સુસ્વાદુ-સુગંધી એવા મોદક, દૂધ-દહીં, ઈશ્નરસ, શાલીનું ભોજન, દ્રાક્ષ, પાપડ, સાકર અને ઘીથી યુક્ત ખાદ્ય પદાર્થો સ્વર્ગીય ભોજન સમાન ખાવાથી, આ શરીરના સંયોગથી અંતે અશુચિપણાને પામે છે. આવી અપવિત્ર, અશુચિમય કાયાને જેઓ પવિત્ર શુચિમય માને છે તે મોહાંધ જાણવા. જ્યાં સુધી જિનવાણી રૂપ મંત્રો હૃદયમાં સ્થિર નથી થતા ત્યાં સુધી મદન-કામરૂપી અગ્નિ જીવોને અત્યંત બાળે છે, કુગ્રહ-કદાગ્રહો જીવોને ભમાવે છે, તૃષ્ણા રૂપી રાક્ષસી છળે છે. માટે નિરંતર જિનવાણીનું પાન કરી આત્માને બચાવવો જોઈએ. “લક્ષ્મીજળના તરંગો જેવી ચપલ છે, રૂપ સંધ્યાના રંગ સમાન ક્ષણિક છે, બળ ધ્વજાના છેડા જેવું ચંચલ છે, આયુષ્ય વિજળીની લતા જેવું અસ્થિર છે”-આ પ્રમાણે જાણીને સુજ્ઞ-વિવેકીજનોએ મહાપુણ્યોદયે મળેલા આવી ધર્મસામગ્રી સંપન્ન મનુષ્યભવને સફળ કરવો, પ્રમાદને દૂરથી તજી દેવા અને ધર્મને વિષે જ સતત ઉદ્યમ કરવો જોઈએ. ઉત્તમ પુરૂષો પોતાના દ્રવ્યનો સાત ક્ષેત્રોમાં વ્યય કરે છે અને અધમ મનુષ્યો સાત વ્યસનમાં રક્ત થઇ તેમાં વ્યય કરે છે.'' XXXXXXXXXXXXXXXXXXXXXXXXX શિ66 +0000 હૈ કિછે નિજ ૧૦ લિલિઈને
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy