SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જ પરિચય શ્રીનશાસન (અઠવાડીક) વર્ષ:૧૫ * અંક:૧૧ તા. ૨૪-૧૨-૨૦૦૨ પૂ.સાધ્વીજીશ્રીનપ્રહર્ષાશ્રીજીનો પુણ્યપરિચય સ્વયં દિક્ષિત ૨૦૫૫ જેઠ સુદ ૧૪૦ દિક્ષિત ૨૦૫૬ મહા સુદ ૬ વડીદીક્ષા ૨૦૫૬ ચૈત્ર વદી ૩ કાળધર્મ ૨૦૫૮ ફાગણ વદી૯૦ - સ્વ.પૂ.સાધ્વીજી શ્રી નમહર્ષાશ્રીજી મ. સંસારી પર્ચા અમારા છે 1 પરિવારના પુત્રવધુ શ્રીમતિ ભાનુમતિ કુંદનલાલ હતા કે જેઓ સુરત છાપરિયાશેરીનાંદશાશ્રીમાળી જ્ઞાતિના | અને તેમાં જ વિશે જે પૂ.આ.ભ. શ્રી છે ? - સદૈવિકા તારાબેન ઠાકોરદાસ નેમચંદ ઝવેરીનાં | વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ.ભ. કુળપિકા હતાં. શ્રદ્ધાસમ્પન્ન સુશ્રાવક મગનલાલ | શ્રી.વિ. જિ તમેં ગાંક સૂરીશ્વરજી મહારાજા, કે મોતીલાલને ત્યાં સુશ્રાવિકા મોતીબેન દ્વારા સંસ્કારોનું | પૂ.પાદશ્રીજીના આજ્ઞાવર્તી પ્રવર્તિની વિદુષીરત્ના પૂ.સા. છે. સિંચથયું. જયાશ્રીજી મ.સા. આદિના પરિચયથી તેમજ ધાર્મનિષ્ઠ ( વિશેષ કરીને પૂ.મુ.શ્રી મૂર્ગીકવિજય મ. સુશ્રાવક ગોવિંદજીભાઇ, અરવિંદભાઇ, સુરચંદભાઇ, $ (પાછળથી પૂ.આ.ભ.વિ. જિતમૃગકસૂ. મ.) નાં | બાબુ વિમલકુમારજી, મંગળદાસભાઇ, નાનચંદભાર ચારસોના અને ધર્મવાણીના પ્રભાવે તેમજ છાપરિયા તથા સુશ્રાવિકા નિર્મળાબેન, પ્રભાબેન, મણીબેન, ફ, શેરી-રત્નો પૂ.૫.ભદ્રાનનદ વિ. મ., પર્યાયસ્થવિર | જયાબેન આદીનાં સત્સંગથી ધમરાધનામાં આગળ પૂ.મુ હિરણ્યપ્ર૫ વિ.મ., પૂ.મુ. શ્રી સદાનંદ વિ.ની | વધ્યાં. દીક્ષઓ થઇ તેમજ પિત્રાઈ બેનો સા. શ્રી | પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજી ગુરુદેવનં. તારક 5 જયપ્રભાશ્રીજી, સા.શ્રી અમિતયશાશ્રીજી, સા. શ્રી | નિશ્રામાં નીચે મુજબ તપની આરાધના કરીદેહાધ્યાસ છે ? અનંત ગણાશ્રીજીની તથા જ્ઞાતીમાં અન્ય દીક્ષાઓ પણ થઈ | તોડવા પ્રયત્નશીલ બન્યા હતા. છું અને તેમના પરિચયથી પ્રેરણાના યોગે ધર્મ સંસ્કારમાં સાંતાક્રુઝના ચોમાસામાં ૧૬ ઉપવાસ, પછીના પણદ્ધિ થઈ. કેજે ધર્મારાધના વધારવામાં નિમિત્તભૂત | ચોમાસામાં સિદ્ધિતપ, ત્યારબાદ બે વરસીત પ બંને બની.પિયરમાંથી ધર્મસંસ્કારોનું નજરાણું લઇ સંસાર પારણા, સાહેબજીની નિશ્રામાં કર્યા, સુરત-શ્રીમતી માંડવાનું થતાં મુંબઇમાં સ્વજ્ઞાતિમાં જ અમારા લલિતાબેન લલ્લુભાઇ ઝવેરી પૌષધશાળામાં પ્રથમ 9 પરિવારમાં આવ્યા કે જે. ચાર્તુમાસ કરવા કરાવવા પૂર્વક અને ત્યાં રહી માસક્ષમણ માં સ્વભાવી ધર્મનિષ્ઠ-લાલબાગ ઉપાશ્રયનાં | અને મોક્ષદંડક તપ કર્યો, વીશ સ્થાનકની ઓળી શરૂ કરી છે 2 સામા, ૩૬ વર્ષીતપનાં આરાધક એવા સાસુમા | દરેક ઓળીનું પચ્ચકખાણ પુ. પાદશ્રીક લલિતાબેન તેમની સેવા ચાકરીનો લાભ અને પ્રેરણા | હતું. રાજકોટમાં છઠ્ઠનાં પારણે છઠ્ઠની ઓળી કરી, પણ મેળવો તથા ઉપકારી તારક ગુરુદેવ સુવિહિત | ડીસા ચોમાસામાં અઠાઈથી એક ઓળી શરૂ કરી, જીરું ૨૭ દેશના તાપૂ.આ.ભ. શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી ડીસામાં ૧૦અઠાઇ કરી ૨૦મી અઠાઈનું પારણું છે હે મહાર ના ધર્મ સામ્રાજ્યનો ધર્મવારસો મેળવવા પણ | પાટણમાં કર્યું. બાકીની ઓળી મુંબઈમાં કરી, કે બી સભા ની બન્યા તથા તેમની ધર્મદેશના શ્રવણના પ્રતાપે પચ્ચકખાણ લેવા જ્યાં સાહેબ હોય ત્યાં જવાનું થતું,
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy