SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપરિચય શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ:૧૫ - અંક:૧૧ - તા. ૨૪-૧૨-૨૦૨ , 8 શ્રી કુંદનલાલ લલુભાઈ ઝવેરીનો પુણ્યસ્પરિચય હો અમારા પરિવારના ધર્મનિષ્ઠ કુળદિપક, | પ્રેરણા, માર્ગદર્શન અને હિતશીક્ષા મુજબ પૂજા-સે , છે. માતૃભકો, પરાર્થરસિક, વ્યવહારદક્ષ, અનુભવવૃદ્ધ, | સામાયિક, પ્રતિક્રમણ, ૧૪ નિયમ, ચૌવિહાર મોટેભાગે ન્યાયપ્રિય સલાહકાર, સર્વપ્રિય, ગુરુ કૃપાપાત્ર શ્રી | બેસણા નહિ તો ૩ટંક, ૬ દ્રવ્ય, તથા ખાસ કરીને વનમાં આ કુંદનલાલ લલ્લુભાઇ ઝવેરીકે જેઓ સુરત દશા શ્રીમાળી વધુ જિનવાણી અને વાચનાનું શ્રવણ તથા તાતિજ્ઞાતિનાં લલિતાબેન લલ્લુભાઇ ઝવેરીનાં સુપુત્રરત્ન | આધ્યાત્મિક વાંચન અને અંતિમ સમયમાં સમાધિરાતે હતાં. માતા-પિતા દ્વારા ઉચ્ચ સંસ્કાર તથા મોટાભાઈ | માટે નો યથાશક્તિ પ્રયત્ન કરતાં હતાં તેમાં સુશ્રા તક છે છે. કાન્તિલાલ લલ્લુભાઈ અને બાબુભાઇ સી. જરીવાલા, | કાંતિભાઇ, નરેશભાઇ, સૂર્યવદનભાઈ અને ના સહવાસને પામેલા હતા, નાનપણાથી મહાત્વાકાંક્ષી ચંદ્રકુમારભાઇ ની વિશેષ પ્રેરણા મળવા પામી હતી. અને સ્વબળે મોતી-હીરા-પન્ના-માણેકના વેપાર-| વિશેષમાં સુશ્રાવકો: શ્રાદ્ધવર્ય શ્રી રમણભાઇ શ્રોફ, શ્રી | નિકાસ, આડત દ્વારા આગળ વધ્યા, જ્ઞાતિ, સમાજ, બાબુકાકા, શ્રી અમૃતલાલ શાપરિયા, શ્રી ભાણાભાઇ, છે. વેપારમાં , એશોસીએશન, વેલરી કાઉન્સીલમાં | શ્રી કાન્તીભાઇ, શ્રી નરોત્તમભાઇ, શ્રી લાલચંદજી, શ્રી પણ બધે જમાન-પાન-મોભાના સ્થાનોને પામવા સાથે | સોહનલાલજી, શ્રી છબીલભાઈ, શ્રી શાંતિભાઇ, શ્રી - અનુભવી ન્યાયી સલાહકાર, તરીકે સર્વત્ર પ્રિયહોવા છતાં સુરચંદભાઇ, શ્રી અરવિંદભાઇ, શ્રી જયંતીભાઇ, 9 ધર્મનિષ્ઠ પત્નીના સત્સંગથી ૬૦વર્ષની વયે આ સર્વે રમેશભાઇ, શ્રી બાબુભાઇ, શ્રી પ્રકાશચંદ્ર મણીલાલ, અસારભૂત લાગવાથી પૂર્વ પુણ્યોદયે તારક ગુરૂદેવના | જેઠાકાકા, શ્રી વિનોદભાઇ, શ્રી હિંમતભાઈ આદિ થઈસમાગમાં આવવા પૂર્વક ધર્મની રૂચીવાળા બન્યા હતાં. | કલ્યાણ મિત્રોના સાથ, સહવાસ અને સત્સંગથી તારક ગુરૂદેવ ૫.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય શાસનના વિવિધ કાર્યોમાં આગળ વધતાં વધતાં રામચંદ્રરારીશ્વરજી મહારાજની પરમકૃપાના ફળ સ્વરૂપે | શાસનમાં સલાહ લેવાલાયક સમજુ સુશ્રાવકોમાં સ્થાન પૂ.આ.ભ. શ્રી કનકચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના સાનિધ્યથી | પામ્યા. તેમજ અનેક ટ્રસ્ટો, સંઘો, સંસ્થાઓમાં ટ્રસ્ટી છે તથા વિશેષ કરીને પૂ.આ.ભ. શ્રી જિતમૃગાંક સૂ.મ.ના તરીકે તથા અનુભવી સલાહકાર તરીકે સેવા આપી હતી. પરિચયર્થ સંતોષ ધારણ કરી૭૬ વર્ષની ઉંમરે ધંધામાંથી જીવનમાં પૂ. આચાર્ય ભગવંતોના ચાતુર્માસ નિવૃત બનીને ધર્મમયજીવન ગાળતા હતાં. | પરિવર્તનો, ગંધાર, આબુ, શ્રીપાલનગર, હસ્તગિરિ, હર જીવનના અંતિમ વર્ષોમાં પ.પૂ.ગચ્છાધિપતિ | ખંભાત, સુરત આદિમાં પ્રતિષ્ઠાનો તથા કલ્યાણક પ્રશાંતમૂર્તિઆ.ભ.શ્રી.વિ.મહોદયસૂરીશ્વરજી મ.સા.ની આદિ વરઘોડા, ઓચ્છવ ઉજમણું, સ્નાત્ર મહો, કપાને સાનિધ્યની છાયામાં વિશેષ કરીને, પૂ.આ.ભ. | ઉપાશ્રયો, વિહારસ્થાન, સુરત તથા કલિકુંડમાં આયંબીલ માં 5 પુણ્યપાલસૂ.મ.સા, પૂ.આ.ભ.અમરગુમસૂ.મ.સા., | ખાતું, ઉકાળેલા પાણી ખાતું આદિમાં લાભ લીધો હતો કે, વિશેષે કરી પૂ.આ.ભ.હે મભૂષણ સૂ.મ.સા., તથા છાપરીયા શેરી-સુરતનાં શ્રીમતિ લલિતાબેન છે પૂ.આ.ભ.ગુણયશ સૂ.મ.સા., પૂ.આ.ભ. કીર્તિયશ લિલ્લુભાઇઝવેરી પૌષધશાળામાં પાણ ઉદારતા પૂર્વક લાભ સૂ.મ.સા., પૂ. મુનિરાજ વિશ્વદર્શન વિ.મ.સા., પૂ.મુ. લીધો હતો અને બાદ પૂ.પાદ ગચ્છાધિપતિશ્રીજીનું પ્રથમ પુણ્યદર્શન વિ.મ.સા. આદીની પણ કૃપા, છાયાં મળી ચાતુર્માસ કરવા-કરાવવામાં પણ સુંદર લાભ લીધો, હતી તે પૂજ્યોના હૈયામાં સ્થાન પામ્યા હતા. તેમની જીવદયા, અનુકંપા આદી, અને પૂ. તારક ગુરૂદેવની આ
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy