SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કછુ ગુણાનુવાદ | શ્રીજૈન શાસન (અઠવાડીક) મૈં વર્ષ: ૧૫ અંક: ૧૧ તા. ૨૪-૧૨-૨૦૦૨ કુદસની કરામતને કયારેય કોઇ પહોંચી શક્યું નથી. સુખ શાતા પૂછી જવાનું સૌભાગ્ય મળ્યું. છેદો આવી તેની પાસે આપણું શું ચાલવાનું કુદરતને જે ગમ્યું તે નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે હું આવી છું . ત્યારે ખરુ. અંતે તો એમજ માનવું રહ્યું. સદ્ગત મહાત્મા જ્યાં એટલું બધુ વાત્સલ્ય એટલો બધો આનંદ વ્યક્ત કર્યો છે પણ હો ત્યાં પરમ આરાધના-સાધનાને પામતા જ રહે કે જાણે મને મારા પોતાના જ વડીલની હુફ મળી રહી એ શુભેચ્છા. છે. એવો અનુભવ થયેલો...પાલિતાણા, પાલનપૂર, ડીસા વગેરે સ્થાનોમાં શેષકાળમાં કે ચાતુર્માસમાં જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે ત્યારે આવી અમીવૃષ્ટિના પાન કરાવતા, વાત્સલ્યના સરળતાના સ્વામિની પૂ. વિમલકીર્તિશ્રીજી મ.સા. હતા. તેઓ શ્રીજીનો આત્મા જ્યાં હો ત્યાં ચિરસમાધિને પામનાર બનો. – ગુણાનુવાદ, ક્રમશઃ પુણ્યરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા સા. શ્રી હેમરેખાશ્રીજી સંસાર અને સંયમ માર્ગે આ જ એક સવિશેષતા છે કે સંસારમાં બ્લડની સગાઇ હોય છે છતાં ૨-૫-૧૦૧૫ જણા પણ સાથે રહી શકવા મુશ્કેલ હોય છે. જ્વલેજ સંયુક્ત કુટુંબો જોવા મળે છે. મોટા ભાગે વિષય અને કષાયની આધિનતાથી સરળતા-વાત્સલ્ય-લાગણી જેવી ચીજો જોવા મળતી હોતી નથી. જ્યારે સાધુપણાની આ બિલ કારી છે કે જોયા ન હોય ઓળખતા પણ ન હોય ઉડા ગોઇ જ પરિચય ન હોય પણ જ્યાં ખબર પડે કે આ સાધ્વી આપણા છે, પુષ્પલત્તાશ્રીજી મ. ના છે. પુણ્યરેખાથ્રીજીના છે. આવું સાંભળતાની સાથે વાત્સલ્યના નીતરતા ધોધ અમને અનુભવાયા છે. અમે પૂ. પ્રર્તીની શ્રી જયાશ્રીજી મ. ના વારસદાર છીએ. મારા પૂ. દદીઁગુરુ અને સરળસ્વભાવિ પૂ. વિમલકીર્તિશ્રીજી મ.સ વર્ષો સુધી સાથે રહેલા છે. અમને પુષ્પલત્તાશ્રીજી મ. ઘણીવાર ઘડતર કરતાં એવું કહેતા કે અમે ગુરુબ્વેનો આમ રહેતા આમ રહેતા કદિ કોઇને અણબનાવની તો વાત આવે જ નહિં વગેરે વગેરે. આવી જ્યારે સ્નેહ - વાત્સલ્યભરી અનુભૂતી કરીએ ત્યારે સહેજે થાય કે આજે “શાસનમાં સૈધ્ધાંતિક જે જે પ્રશ્નો છે, તે બધા સાથે મળી ઉકેલાઇ જાય અને બધા જ એક્યતાથી જીવતા હોઇએ તો કેવી મઝા આવે ?’’ આમ તો અમે સૂરતમાંજ ચાતુર્માસ હોવા છતાં હમણા સુધી અમને ખબર જ ન હતી કે પૂ. વિમલકીર્તિશ્રીજી મ.સા. અત્રે બિરાજમાન છે. જેવી તેઓથીજી અત્રે છે એવી ખબર પડી, વળી સાથે સાથે તબિયતના સમાચાર સાંભળતા સૂરત, દર્શન-વંદન કરી UUUUUU KO (નૂતન વર્ષની મંગલ અભિલાષાપાના નં. ૮૧૧ નું ચાલુ) નૂતન વર્ષની અભિલાષા સાથે હૈયાની વાત કરી છે જેથી ૨૦૫૯ ના વર્ષમાં આજ્ઞા પ્રેમની એવી જ્યોત ઝળહળે કે જેથી શાસન સંઘ સમુદાયનો જય યકાર થાય. તેજ ભાવના સાથે વિરમીએ છીએ. આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અસ્થાને નથી કે અમારી સંસ્થાના માર્ગદર્શક-પ્રેરણા દાતા ૫. પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ને અશાતાના ઉદયે શારીરિક અસ્વસ્થતામાં પણ તેમની જે પ્રસન્નતા અને અપૂર્વ સમતા-સમાધિથી મસ્તક અહોભાવથી નમી જાય છે. હૈયાથી સૌ એવી પ્રાર્થના કરીએ કે પૂ. આચાર્ય દેવશ્રી દીધાર્યુ બને અને તેમની શાસનની દાઝ, સિદ્ધાન્તનિષ્ઠા, આજ્ઞાનો અ વેહડ રાગ આદિ ગુણો-શક્તિઓનો સમુદાય, સંઘ અને શાસનને લાભ મળે અને શાસનનો જયજયકા થાય તે જ ભાવના ભાવી વિરમીએ છીએ. અમોએ માત્ર હૈયાની વાત કરી છે, કોઇને પણ દુ:ખ પહોંચાડવાનો ઇરાદો નથી છતાં પણ અમારાથી કોઇને મનો દુ:ખ થયું તો ક્ષમા માગીએ છીએ. htt
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy