SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ . નૂતન વર્ષ મંગલ અભિલાષા શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ:૧૫ - અંક: ૧૧- તા. ૨૪-૧૨ નૂતન વર્ષની મંગલ અભિલાષા) સંપાદકીય નૂતનવર્ષનું નવલું પ્રભાત, શ્રી મહાવીર શાસન | વામણા-માટીપગા થયા છે તેનો ઇતિહાસ જગ પ્રસિદ્ધ તું પ્રકાશન મંદિર ટ્રસ્ટના ઉપક્રમે ચાલતાં, શ્રી મહાવીર | છે, પેપરોમાં હંમેશા જોવા મળે છે. આવી વાત છે છે. શારાન (માસિક), શ્રી જૈન શાસન (સાપ્તાહિક) તથા જેનશાસનની, જૈન શારાનના જયવંતા સિતારાઓ ની - - બાલ જે ન શારાનના સર્વે વાચક મિત્રો, પ્રચારકો, | ઝળકતા ઇતિહાસની ન થાય, અને જે ગૌરવભેર અને , છે, શુભેચ્છક, રાહાયકો-સૌના જીવનમાં અજ્ઞાનના | દેશ-દુનિયા-રામાજમાં આપનું મસ્તક ઉન્નત બની રહ્યું કે અંધકારને દૂર કરી રાખ્યજ્ઞાનના પ્રકાશના પૂજને | છે તેને ઝૂકવું ન પડે તેની જવાબદારી સૌની છે. પાંચમ છે છે. પાથરનારું બનો. જેથી શાસ્ત્ર-રિદ્ધાંત અને શાસનનો | આરાના પ્રભાવે પરિસ્થિતિ સુધરે તેવી સંભાવના નહિ તુ અવિહડ ! મ-રાગ પ્રગટાવી મહાપુરૂષોના, માર્ગસ્થ છે પાગ તેમાં વધારે બગાડો ન થાય અને તે બગાડમાં વડિલોની બારણાના માર્ગે પ્રયાણ કરવાનું પ્રેરક-ચાલક જાણે-અજાણે આપણે નિમિત્ત, હાથા ન બનીએ તેની ત, બળ મલ્યા જ કરે. ‘મારે દુ:ખ ન જોઇએ અને સુખ બધાં કાળજી રાખવી આપણા સૌના માટે જરૂરી જ જોઇએ? તેના બદલે ‘મારે મોહન જોઇએ અને મોક્ષ) અનિવાર્ય-હિતાવહ છે. મારા - તારાનો, પારકા-પોત નો આ જ જોઇ ', મારા જીવનમાંથી સંસારના પદાર્થોનો | | પાપાત- ભેદભાવ ભૂલી, માત્ર વસ્તુસ્થિીનું ' રાગ-આર કિત ભાવ દૂર થાઓ અને ત્યાગ-વિરતિનો તટસ્થ-મધ્યસ્થ રીતે જો મૂલ્યાંકન કરાય અને ખોટથી , , જે ભાવ પેદા થાઓ. બચી સાચાના સાથમાં સહકાર અપાય-ઉભા રહેવા તે ‘રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ’ એ જ મારો માટેનો અમારો આ માત્ર અંગુલિનિર્દેશ જેવો પ્રયત્ન છે. જીવન મંત્ર બનો. આવી દશાને પામી સૌશાસ્ત્ર-રિદ્ધાંતની | સુજ્ઞ-વિવેકીજનો સારી રીતના વરસ્તુતત્ત્વની યથાતા વફાદારી કેળવી, ઉમાર્ગથી બચી, રાન્માર્ગમાં સ્થિર સમજે છે. શાસનના સાચા સુભટ-શૂરવીર પ્રત પી મકકમ બની ચાલનારા બનો તે અમારી અંતરની મહાપુરૂષોના અમીપાનથી ઉછળેલા અને તેમની આ અભિલાષા છે. છત્રછાયામાં કિલ્લોલ કરનારા આજનાદેશનેતાનીદીને As ૨૮૫૮ નો અરત થયો. તેના સમયમાં શાસનની | ન પામે તેવો વિચાર પણ કંપારી-ધ્રુજારી પેદા કરે છે. જ છે. જ્વલંત છાયોતિનો ઉદય અને અસ્ત પાગ થયો. શાસન | જેના તરફ સૌની મીટ હોય આંખ હોય તે જ ખ 5 રામર્પક, શાસ્ત્ર-સંયમ-રિદ્ધિનો સુધોષાવાદ જગાવનાર | મિચામણા કરે, ગલ્લાતલ્લાં કરે, જા બિલ્લી મોભાભ છે. મહાપુરૂષ લાખોના હૈયાની જેમ સ્મૃતિ રૂપે ચિરંજીવી આવી વૃત્તિ બતાવે તો પોકાર ક્યાં કરવો? બન્યા. તે તેમના સાચા વારાદારનો અસ્ત થયો. છતાં || ' હજી શાસનનું પુણ્ય જીવતું છે, શાસનની દાઝવાળા છે પણ આનંદ-સૌભાગ્યની વાત એ જ બની કે તેમના | પુણ્યાત્માઓ પણ જીવંત છે. જે લોકોની ગાળો છે. આજીવન વફાદાર એવા તે સાચા વારસદારે, તે જ | ખાઇને, અપમાનો વેઠીને સન્માર્ગની રક્ષાનો પ્રયત્ન કરી _ મહાપુરૂ ના અમૂલ્ય વારસાને જાળવી રાખ્યો અને ભાવિ રહ્યા છે. આપણે સૌ તેમને સાથ આપીએ, તેમના હાથ પેઢીને તેનું સાચું માર્ગદર્શન આપીને ગયા તેની દૂરંગામી | મજબૂત કરીએ તે ભાવના સાથે શારાનદેવ સૌને સદ્ધિ અસરો તો માત્ર કાળનો પ્રવાહ જણાવશે અને પવન | આપે, મહાપુરૂષોના વારસાનું જતન કરવાનું બળાપે પ્રમાણે પીઠ ફેરવનારા, મની-મેરાલ્સ પાવર્સના બળે ધાક, તે જ પ્રાર્થના સાથે વિરમીએ છીએ. 5 જમાવનારા વર્તમાન કાલીન દેશનેતાઓ કેવા | (અનુ. પાના નં. ૮૧૪૧ર)
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy