SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦ અંકઃ ૮ ૭ તા. ૨૬-૧૧-૨૦૦૨ પરમ ઉપકારી ગુરુદેવ હાલારદેશોદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી તથા પ્રાચીન સાહિત્યો દ્વારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન સિદ્ધાંતની રક્ષા અને પ્રચાર કરતા જૈન શાસન અઠવાડિને હાર્દિક શુભેચ્છા મન મોક્ષમાં ને શરીર સંસારમાં શુભેચ્છકો આપણપણે આટલા વિષેડી બાવાનુંછેને? આટલો વિવેક પ્રગટયાાિ, આપણા સંસારનો અંત નહિઆવે. જેણે જેણેપોતા દસંસારનો અન્ય લાવવો હોય, તેણે તેણે હૈયું ફેરવવુંજ શે, અો હૈયું ફેરવીને જે સાઘના કરવાની છે, તે રસથી ક ા માંડવી પડશે અને એ શિવાયનું જે કાંઈ ક્યુંપડે, માં હૈયાો શંખ રાજાળું હૈયું બીજે જેવું તું, તેવું બનાવવું પઃ શે. આ ઉદાહણઆ રીતેવિશારીએ, તો બહુ મજેવું છે. ખ રાજાનો રામ જેવો કલાવતી ઉપર છે, તેવો શમોઆ ણોએકમાત્રોટ્ટા ઉપરથઈજાય, તોમોક્ષની સાધ્રામાં કેતેનાં સાયનોમાં જે આપણો ખરેખશે સ આવેગો ને શિવાયનું બધુંજ આપણો હીરાલાગે. શંખ શા બીજાં કામ કરતો નથી એવું નથી, પણ બીજાં બધાં કામ એ જા કે દેહથી કરે છે. બીજાં કામ કરતાંય એનું મન ક્લાીમાં, જ્યારેછે.આìઅાવસાીિનેપણથાય. માશંખ રાજાની હાલતની જેીક્ત વર્ણવી છે, તે , સાથી લાગે છે ? સંસારમાં આવું બને છે હો ? આવી વાત સંસારી વાતમાં ઘણા બોલેછે. અનેકેટલાોઆ પ્રકારની અશ્રુભૂતિ પણ હોય છે. આ વાત જો તમે સમજતા હો, તો‘સમકિતીનુંમન ોમાંઅને શરીરસંસારમાં' એવાતને સમજતાં તમને વાર લાગે હાહિ. જેન શંખ રાજાની ગલતી વાત સાથી, તેમ ‘સમકિતીનું મહા ોમાં અને શરીર સંસારમાં' એ વાત પણ સાથી ને? ધણા એવી વાત નથી તા કે, જ્યાં હૈયું ખરેખર ચોંટી ગયું, તેના વિના બીજુંશું ગમે નહિ ? બીજું કરવામાં રતિ આવે નહિ! બીજું જે કરવું પડે, તે દેથી કાય. રાજાને જેમ કલાવતી ઉપર શમછે, તેમ સમકિતીને શણ ધ્યેય મુક્તિ ઉપર! એટલે જ્યાં ગ ત્યાં મા અને બીજેશરીર, એલિયમ જેમ સંસારના રાગહી બાબતમાં લાગુપડે, તેમોક્ષના રાગની બાબતમાં પણ લાગુ પડેો? સ્વ. કરમશી કુંભા માલદે સ્વ. જોમાબેન કરમશી માણદે સ્વ. જેસંગભાઇ કરમશી માલદે સ્વ. ણિબેન જેસંગભાઇ માલદે પરિવાર ગોઇંજવાળા હૈં. : મનસુખલાલ જેસંગભાઇ માલદે ભારતીબેન મનસુખલાલ માલદે સુભાષ જેસંગભાઇ માલદે કુ. ભવ્યા મનસુખલાલ માલદે જલારામ કુટીર સીવીંગ ચોથા ।ળે, કામત ઘર રોડ ઓસવાળ સાગર પાસે, ભીવંડી. ૧૦૩૧ જે.કે. ટ્રાવેલ્સ લાહોટી કંપાઉંડ, દાંડેકરવાડી સામે, કલ્યાણ રોડ, ભીવંડી. ફોન : ૨૨૯૩૫, ૫૩૯૨૧. મોબાઇલ:૯૮૨૩૧૭૩૮૯૦
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy