SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ * જઇ 500 he ne 5 other 0 0 0 0 0 woeforeverse TO1600 5 50 કે સિદ્ધપુરુષ આચાર્ય... શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક ૯ વર્ષ: ૧૫૦ અંક: ૮ ૯ તા. ૨૬-૧૧-૨૦૦૨ શીખી લીધી તે બધી સાચી અને બરાબર છે. પણ તે બધી | વિસ્મય પામી ગયો અને લજવાઈ ગયો. સામગ્રી ભેગી કરીને સાઠી ચોખાના ધોવણમાં મેળવી| મેં મહામહેનતે ફ્લેશ સહન કરી જે કોટી વેધ પગે લેપ કરીએ તો સારી રીતે ઊડી શકાય. રસ બનાવેલો હતો તે અથવા તેવો કોટીવેધરસ એમના આ વાત તેણે બરાબર સમજી લીધી અને તે પ્રમાણે શરીરથી ઉત્પન્ન થયેલા પેશાબમાં પા સ્વભાવથી જ કર્યું. આમ તે આકાશગામિની વિદ્યા શીખી ગયો. રહેલો છે. માટે ધન્ય છે આવા ગુરુને.” આ શીખ્યા પછી નાગાર્જુનને સ્વર્ણસિદ્ધિ ત્યાર બાદ નાગાર્જુને પોતાનું બધું અભિમાન સાધવાની ઈચ્છા થઈતેથી તેની પાછળ પડી તે પણ તેણે છોડીને પાદલિતાચાર્યને કલ્પવૃક્ષ જે માની તેઓની પ્રાપ્ત કરી લીધી. આ મિશ્રણ બાવન તોલે ફક્ત એક રતી|| સેવામાં આવીને રહ્યો. પથ્થર અથવા તો લોખંડ પર પડતાં એક વખત . શાલિવાહન સોનું બની જાય એવી કોટી વેધ કેટલીક રાજાના દરબા- માં ચાર મોટા રસનો એક બાટલો તૈયાર કરી વસ્તુઓનાં પંડિતો એકે ક લાખ શ્લોકના પોતાના શિષ્ય સાથે પોતાના ગુરુ યોગ મેળવી પુ લેપ બનાવેલા ચાર મોટા પુસ્તકો શ્રી પાદલિમાચાર્યને ભેટ / કરવાથી આકાશમાં ઊડવાની ' લઈને આવ્યા. રાજાને આ પુસ્તકો છે મોકલ્યો, | તેિમણો મેળવી તેથી ' વાંચવા કહ્યું. રાજાએ કહ્યું: ગુરુ મહારાજે બાટલો, તેઓ દરરોજ પાંચે તીર્થની યાત્રા 1 “આટલાં મોટા પુસ્તકો છે હાથમાં લઈ કહ્યું: કરીને આવ્યાં પછી જ આહાર વાંચવાની મને ફુરસદ નથી.'' ““અમારે તો સુવર્ણ કેT પાણી કરતા. આવવિદ્યાર્થી આિથી પંડિતોએ નો સાર નાના કે દીકાંકરા બન્ને સરખાં જ છે એટલે તેમની તથા જેન શાસનની ઘણી પુસ્તકોમાંથી વાંચવાનું કહ્યું. અમારે આની કાંઈ જરૂર નથી. ઉન્નતિ થવા લાગી.તેચી. રાજાએ ત્યારે પાણ એમ કહ્યું. આ તો અનર્થનું કારણ છે. એટલે તેઓ મોટા સિદ્ધ “તે પણ વાંચવાનું સદનથી.” અમે આ રાખવાના નથી. આ પ્રભાવકalણાવા આથી પંડિતોએ એક જ શીશો અમારે માટે નકામો છે.” લાગ્યા. શ્લોકમાં સાર રજૂ કર્યો. આ સાર આમ કહી તે મિશ્રણ સાંભળીને રાજા ઘ ગો ખુશ થયો. કાખનાં કુંડામાં ફેંકી દીધુ અને ખાલી થયેલા એશીશામાં તેમાં ય આત્રેય નામના એક પંડિતે આ ખા ય વૈદિક મતાનો પેશાબ ભરી પોતાનો ગુસ્સો વ્યકત કરી તેનું શાસ્ત્રનો સાર એક જ પાદમાં સંભળાવ્યો. માછો આપી દીધો. જીર્ણ ભોજન માત્રેય: એટલે ખાધેલું પચી ગયા T શિષ્યનાગાર્જુન પાસે જઈઆ બનેલી બીના કહી | પછીજ બીજું ભોજન કરવું.” સંભળાવી. એવો વૈદક શાસ્ત્રનો ચોક્કસ મત છે. આ સાંભળીનાગાર્જુનને બહુ ગુસ્સો આવ્યો. બીજા કપિલ મુનિએ જણાવ્યું. “કપિલ: બોલ્યો. પ્રાણીદયા, પ્રાણીને દયા કરવી એ ઉપરાંત બીજો કોઈ અરે ! ગુરુ આટલા બધા અવિવેકી છે કે કોટી ધર્મનથી.” ધરસને પોતાના પેશાબ બરાબર ગણ્યો. એમ કહી ત્રીજા બૃહસ્પતિએ જાતિશાસ્ત્રનું સાર કહી તેણે શીશો પથ્થરની શિલા પર પછાડ્યો કે તરત જ તે સંભળાવ્યો. મિલા જો કે પથ્થરની હતી તો પણ પેલા પેશાબના “બૃહસ્પતિ વિશ્વાસ:, કોઈનો પણ વિશ્વાસ તેર મહિમાથી સુવર્ણશિલા બની ગઈ. આ જોઈને નાગાર્જુન કરવો નહીં.” 0 1 0 0 0 stessi. SPESIENIONEN 0
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy