SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ( 1 5 5 DONESIAઘમ દિશlBaMB પીપળો CDO Dop10 pepepopepopo popopepo popepopepopepopoppeppe UBU saoudodo Tudododdoddodd Wodood WoW વાર સમની સાધના પાછળ... શ્રી જૈન શાસન(અઠવાડીક) વર્ષ:૧૫ અંક: ૬ તા. ૧૯-૦૧-૨૦૦૨ સંયમની આચારાંગ સૂત્રકાર | જ તેની આત્મવિશુદ્ધિ થઈ શકશે. શ્રમાગરસંસ્થાને ભેટ ધરેલુ આ એક | હિSUસાધના | બસ! સાધ્વીજી ભગવંત શ્રી ચંદનબાળા શ્રીજી સોનેરી સૂત્ર છે: ‘વિનિંવ મંa- | મહારાજાએ પણ સંયમની પાછળ જીવન ઓ ગાળી દીધું પાછળ, Iકોળિય'. રગેરગમાં વીરતા | હતું. વિવિમલ સોનિયંની ઉક્તિને નીતિમત્ર બનાવી હાડમાંસને પ્રગટાવી દેનારું આ સૂત્ર | દઈજીવન જીવનારા આ એક એવા શ્રમણી ભાવંત હતાં, મુનિભગવંતોને ઉદ્દેશીને લખાયું | જેમણે વિકથાનું સુખ ક્યારેય માગ્યું નથી. બારામની લક્ષ મા મા IIછે. સૂત્ર કહે છે: હે મુનિ ! જો, | છાયા સુઘા પણ સ્વીકારી નથી. જીવનની સયાએ પણ તારે મોક્ષ જોઇએ જ છે; જો તું | પ્રમાદભાવ સામે પ્રચંડ યુદ્ધ આપતા રહીને એમણે દ્વિE Jદનારા | દુ:ખોથી કંટાળી ગયો છે; જો | તપસ્યાની હારમાળા રચી દીધી હતી. વપૂર્ય સાધ્વીજી|તારા મનમાં સંવેગનું દઢપ્રણિધાન | આજથી ૭૩ વર્ષો પૂર્વે ધર્મનગરી તરીક-આગવી ક્ષિશ્રી ચંદનબાળા|ષય છેજે તું સંસારની કારમી | ખ્યાતિ ધરાવનારા વઢવાણ નામના ગામમાં તેમનો જન્મ શર્શ જી મહારાજ..યાતનાનો અંત જ ઇચ્છે છે તો હવે થયેલો. એમના પિતાનું નામ હતું; મફતભાઈને એમના થિ તરારકોને અને માંસને સંયમની સાધનામાં ઓગાળી| જનનીનું નામ હતું, અજવાળીબેન. ઝુઝાભાઈ માથકિયા શિશુ બીજો કોઈ વિકલ્પ જ નથી. જો મોક્ષ મેળવવો હશે ! એમના સંસારી દાદા હતાં. આ ઝુંઝાભાઈના કુટુંબમાં તો લોહી માંસ સૂકવવા પડશે. હા! મોક્ષ દૂર છે. એની | ધર્મસંસ્કારો એવા તો ઉંડાણ સુધી વ્યાપેલા હતાં કે એ મલ પણ કાંટાળી છે. જે વીરતા, જે ઉત્સાહ અને જે | પરિવારના સભ્યોમાં ક્યાંય ડાઘ જોવા ન મળે રાક્રમ અત્યાર સુધી ભોગોના ઉપભોગ માટે દર્શાવ્યા પરિવાર સહજ રીતે જ ધર્મવાસિત મળ્યો હતો. એજ વીરતા, એજ ઉત્સાહ અને એજ પરાક્રમ હવે | સંવેગ અને વૈરાગ્ય એ પરિવારની ખા- દાનીમાં ભાગોના ત્યાગ માટે પ્રગટ કરી દે, જો તારે સંયમ | પારંપારિકરીતે ચાલી આવનારા રસગુણો હતાં. એમાંય સકાય પછીય સગવડો શોધતા રહેવું હોય, | મફતભાઈ તો આવા સંવેગવાસિત પરિવારમય અલગ અકૂળતાઓને જ આલિંગવી હોય, પ્રમાદમાં મશગૂલ | જ તરી આવે એવા ઉચ્ચકોટીના ધર્માત્મા હતાં. GS બનવું હોય તો પછી તે મોક્ષના પ્રણિધાન સાથે | એ મફતભાઈની ભાગ્યશાળી પુત્રી તરીકે જન્મેલા Gર રસમાધાન કરી લે. આ સાધ્વીજી ભગવંતનું સંસારીનામ ચંદ્રકાંતા”પડેલું. બાકી, એક વાત નક્કી છે કે પ્રમાદ સાથે મૈત્રી | ‘યથા નામ તથા ' ની ઉકિતને સાર્થક કરે એવું જ જ8 બ ધનારો જાણે અજાણે પણ પરમપદનો વૈરી બની જાય | ક્ષમાપ્રધાન જીવન તેમણે જીવી બતાવ્યું હતું. પણ. છે તો પરમપદના વાંછુકે લોહી-માંસ સૂકવી દઈને પણ | ચંદ્રકાંત મણિ જેવી જ શીતળતા તેમના સ્વભાવને વરી પ્રમાદના કટ્ટર વૈરી બનવું જ પડે છે. હતી. ચંદ્રની ચંદ્રિકા જેવી જ સૌમ્યતા તેમની વાણી અને 1 આચારાંગ સૂત્રે આથી જ શ્રમણ-શ્રગણીઓને | પ્રકૃતિમાં જોવા મળતી હતી. જેના પરિણામે એમની 9 સાધના માટે પ્રોત્સાહિત કર્યા છે. રક્ત અને માંસ, બન્નેય | સમીપ આવેલો આત્મા જરૂરથી આશ્વાસન મેળવી શકતો. મિથે જાવા માંડે એ હદે આત્માએ પ્રમાદને જાકારો | હૂંફ લઈને જતો. B આપવાનો છે. અને અપ્રમત્તતાને આદરવાની છે. તો , ચંદ્રકાંતા હજી સાત વર્ષની માસુમ વયે પહોંચી 9g aadded 919999999999999999999999999999999999999999999999999999p Islamદ્વિત્રિ DOPODOPODOO WWWUWWOWBOS 99999Papapapapan ભણિત ક્ષિણિભૂષિ@@@@@@@@@@@@@ @@@@@@@@@@@@@@@G[@HOTOGO SિUM SMSEMEMSMSMSMSMSMSMSMSMSMSMSMSMSMSMS
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy