________________
૧
૧
૧
૧
૧
૧
૧
૧
પ્રતાપીપણાનો ગુણ
શ્રી જૈન શાસન (જેનઘર્મના પ્રતાપી પુરષો) વિજોષie , વર્ષ : ૧૫ અંક :૮ ૧ તા. ૧-૧૧-૨૦૦૬ ત કોઈપણ નજીકની વ્યક્તિ ચાહે કરતાં વધુ નુકશાન આપણે જ લાલચ, દુ:ખ અને ટીકાઓ સામે " મિત્રહોય, ને -સંબંધી કે પરિચિત આપણી જાતને પહોંચાડીએ છીએ. આપણે સાચું સત્વ અને નૈતિક હોય તે આપણી નિંદા કરે છે એમ કોઈ માણસ કોઈ એવી કમનસીબ હિંમતથી ટકી શકીએ. ઈષ્યવૃત્તિ, આપણને સાંભળવા મળે ત્યારે વિશેષ પળે તેવું એકાદ વાક્ય બોલી ય ગયો નિંદાખોરી, બદલાની ભાવના અને તપાસ કર્યા વગર જ તેના શબ્દોને હોય અને બોલ્યા પછી ભૂલી પણ ગયો વૈરના વમળોમાં અટવાયા વગર સત્ય માની આ ણે ખળભળી ઊઠીએ હોય. પણ આપણું ‘વિદ્રોહી' અને મનને શાંત, સ્વચ્છ અને સ્વસ્થ છીએ, તેના લુબ્દોનો પ્રતિઘોષ ‘ઝઘડાખોર' માનસ કેટલી બધી રાખીએ. જેથી સ્થિરતા-ધીરતા પ્રાપ્ત આપણા ચિત્તમ ગુંજ્યા કરે છે, તેના ઉથલપાથલ મચાવી દેતું હોય છે! થાય. ગમે તેવા પ્રસંગોમાં - વિના બીજો વિપાર કરી શકતા નથી. આવા જીવો પોતાનો અધિકાર બીજા પડકારોમાં અણનમ ટકી રહેવાનો - બેચેનીથી બિમાર જેવા બની, પર રૂઆબ છાંટવા, રોફ જમાવવા અદ્ભુત ઉપાય છે - પોતાની જાતને \ બદલાની ભાવનામાં રમ્યા કરીએ વાપરે છે પણ કોઈના ભલા કે સારા હંમેશા સુધારતા રહેવાની તૈયારી છીએ. માટે વાપરી શકતા નથી.
અને આત્મ નિરીક્ષણ. બીજાના પરન્તુ એક પળ માટે ય સ્વસ્થ કરૂણા, હૃદયની વિશાળતા, બોસ-સ્વામી તો સૌ બને પણ બની આપણે રાવું ય વિચારી શકતા ક્ષમા અને સમતોલ મન: એ બધા પોતાની જાતનો જ જે માલીક બને 6 નથી કે - “આ બધું શા માટે?રાઈનો પ્રતાપીપણાનો પ્રધાનગુણ તેજ સાચો મરદ! આવા જીવમાં જ - પહાંડ કરવાનું શી જરૂર છે? શું સદાચારની ઇમારતના પાયા છે. સાચું પ્રતાપીપણું પેદા થાય. સૌના
આપણું મન એટલું બધું કમજોર’ છે ક્ષમાપ્રદાનમાં જે લિજજત છે, જે કલ્યાણમાં તેનો સદુ પયોગ ૬ કે કોઈક દ્વારા પોલાયેલા શબ્દોની અનેરી ચાહત છે, જે અનોખો આનંદ કરી-કરાવી, આત્મગુણ સમૃદ્ધિનો
સત્યતા ચકાસવા જેટલી પણ ધીરજ છે તે પ્રતિશોધના સહરાના રણમાં ભોકતા બને! સૌ આવી દશાને પામો ન દાખવી શકતું નથી !!!'' ખરેખર તો ભટકવામાં નથી. માટે આપણું સાચું તે જ અપેક્ષા. : બીજાઓ નુકશાન પહોંચાડે તેના કર્તવ્ય એ છે કે દૈનિક વ્યવહારમાં
–
૧
૧
B
5
Bક
શુદ્ધ ધર્મ એ જ સુખનું સાધન’ એવી પ્રતીતિ જોઈએ આપણને એવી પ્રતીતિ થઈ જવી જોઈએ કે, દુનિયામાં બીજે કયાંય સુખને માટે વલખાં મારવાં તે વસ્તુત: મૂર્ખાઈ સિવાય કાંઇ નથી સુખ માટે શુદ્ધ ધર્મ સિવાય કોઇ સાચું સાધન નથી. આ દુનિયામાં જે કાંઇ પણ સારું કે શાતા ઉપજાવનારું હોય, તે બધું ધર્મ થી છે. અને એ સારું પામીને જે કોઇ ધર્મને ભૂલી જાય છે, તેથી તો એવું સૂચન થાય છે કે એણે ધર્મ કરેલો, પણ તે નિરાશંસનાવે કે મોક્ષના હેતુએ કરેલો નહિ. એટલે એને એના ધર્માચરણથી જે પુણ્ય બંધાયેલું તે પાપાનુબંધી પુણ્ય
બંધાયેલુ.' E૬ પાપાનુબંધી પુણ્ય બાંધીને જે આવ્યા હોય, એવા જીવો દુન્યવી સુખ માટે તરફડ્યા કરતા હોય છે. એમને એમના - પુણ્યના યોગે સુ ની સામગ્રી ઘણી મળી હોય, તો પણ હૈયાથી તે રીબાયા કરતા હોય છે. અને એથી મન, વચન અને કાયા
દ્વારા એ એવાં ૨ વાં કામ કરતા હોય છે, અગર એવાં એવાં કામ કરવાના વિચારમાં ગરકાવ રહેતા હોય છે, જેને લઇને બંધાયેલા ભયંકર પાપના યોગે, ફરી પાછું એ જીવોદે કદાચ અનન્તકાળ પર્યન્ત પણ સંસારમાં રખડવું પડે અને દુર્ગતિમાં રીબાવું પડે, તે રે માં નવાઈ પામવા જેવું કાંઈ નથી. એટલે ધર્મ એવી રીતે કરવો જોઈએ કે, જે ધર્મના યોગે જો પુણ્ય બંધાય, છે તો તે પુણ્યાનુબંધ પુણ્ય બંધાય અને તે ધર્મના યોગે શાશ્વત સુખની પ્રાપ્તિ થયા વિના રહે નહિ.
ને ૬૧ ૬૧ ૬૧ :
明ese5%%%%%%%