SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવ્યની સંપૂર્ણ રકમદેવદ્રવ્યમાં જાય શ્રી જૈન શાસન (અઠવાડીક) ક વર્ષ: ૧૪ : અંક ૪૦ = તા. ૧૬-૭-૨૦૦૨ દેવક્રવ્યની રક્ષાનું કર્તવ્ય આવી પડ્યું છે. પોતાના અને પારકાનો ભેદ રાખ્યા વગર અસત્યનો પ્રતિકાર છે કર ની ફરજ જૈન શાસને’ બજાવી છે અને બજાવશે. IT સ્વ. પૂજ્યશ્રીજી સિધ્ધાન્ત માટે આવ્યા હતા. તેમનો સાચો અંતેવાસી સિધ્ધાન્ત માટે જીવનારો હોય. એ 'ગરભક્ત'ના પ્રમાણપત્રની પડી ન હોય. સિદ્ધાન્ત માટે જીવનારા આવા સાચા અંતેવાસીઓ દ્વારા પ્રાપ્ત થતી સામગ્રી સમયે સમયે પ્રગટ કરવાની જૈનશાસન” ની ભાવના છે. આજે પ. પૂ. જિનેન્દ્ર સ્. મહારાજાએ સ્વ. ૫. પૂ. મહોદય સૂ. મહારાજાની સેવામાં લખેલા પત્ર અને તેના આવેલા જવ બે પ્રગટ જ કરીએ છીએ. સ્મારક નિર્માણમાં દેવદ્રવ્ય વાપરવા સામે પૂજ્યશ્રીજીનો સ્પષ્ટ વિરોધ હોવા છતાં તેને આ અગણીને, ‘તેઓશ્રીજીની આજ્ઞા-આશીર્વાદ- સંમતિ હોવાનો થતો પ્રચાર કેટલો ભ્રામક છે ને આથી સમજી શકાશે. સંપા૦: શંખેશ્વર તારીખ: ૨૭-૧૨-૦૧ પરમપૂજ્ય શાસન પ્રભાવક પ્રાતઃસ્મરણીય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા ? આદની પવિત્ર સેવામાં. | જિનેન્દ્રસૂરિની કોટિશ: વંદનાવલી અવધારશોજી. આપશ્રીનાદેહે શાતા હશેજી? છાતીમાં દુ:ખાવો જ ક્યાંક થાય છે. તો આરામ અને ઉપચાર કરશોજી. જ | વિ. અમે અત્રેની પ્રતિષ્ઠા બે માસ લંબાવીને ત્યાં પૂ. શ્રી ના સ્મૃતિ મંદિરના પ્રસંગે આવવાનું જ રાખ્યું છે. જ | વિ. આપણે ત્યાં દેવદ્રવ્યની બાબતમાં કોઇપણ વિકલ્પ હોતો નથી. પૂજ્યશ્રીએ દેવદ્રવ્યની રક્ષા માટે જ જ જીમ આપ્યું છે. ૪ ] હાલમાં સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા વખતે વિવાદદેખાય છે. તેમાં દેવદ્રવ્યના ગુરુમંદિરની પ્રતિષ્ઠામાં પધારશો? જ Aવ્ય આઠમું ક્ષેત્ર વિ. પત્રિકાઓ પણ પ્રગટ થાય છે.અને સમુદાય તથા સમુદાયની શાસન ધરાશ તથા જ જ શાન સિદ્ધાંત રક્ષકપણાને ધક્કો લાગે છે. તો આ બાબતમાં સત્ય અને સ્પષ્ટ થઇ જવું જોઇએ. જ ત્યાં આવું છું તો અનેક આવશે અને ચર્ચા કરશે. પ્રસંગમાં પણ કોઇ વિક્ષેપ કરશે. આપ નાજુક જ તબીયતને કારણે ઉપઘાત સહન કરવો પડશે. જ ! બોલી વિ. માં લાભ લેનારાઓમાં પણ આ વિષય અંગે કચવાટ છે. વિચાર વિનિમય કરી એકતા જ સધવી જોઇએ. પ્રતિષ્ઠા બે માસ લંબાવી ત્યાં આવીએ છીએ. અમારે પાછા ત્યાંથી શંખેશ્વર આવી પ્રતિષ્ઠા જ કરી પછી મુંબઇ તરફ વિહાર કરવાનો થશે. Uસ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા માટે ખાસ ડબલ વિહાર થશે ત્યાં આપને વિવાદમાં પડવું પડે તેમ થાય તો પ્રસાદીપશે નહિ. આ માટે ત્યાં મહાત્માઓ અને ટ્રસ્ટીઓ તથા કાર્યકરો તેમને યોગ્ય રામાધાન થાય અને પૂ.મીનું તથા સમુદાયનું તથા શાસનનું ગૌરવ જળવાય તે જરૂરી છે. પ્રત્યુત્તર અત્રે ગમે તે માટે વિનંતિ છે. 1 કામ સેવા ફરમાવશો. તબિયતના સમાચાર જણાવશો. અત્રેથી સવીની વંદના. - દ.: જિનેન્દ્ર સૂ. ની વંદનાવલી
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy