SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ SAISISSAAKSAKSIMAMIMILA ૌર સમક્તિના સડસઠ બોલની વિચારણા શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪- અંક ૭/૮ તા. ૯-૧૦-૨૦d # રીડિત|| રાકરાઈ હોલાની વિચારણા SUIDA 飛飛飛飛樂樂樂樂 માટે હપ્તો - ૨ – પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિ.મ ::ત્રણ શુદ્ધિ : જિનેશ્વર દેવોને ખોટું બોલવાનું કોઇ જ કારણ નથી માટે જેના થી સમક્તિ શુદ્ધ થાય તે શુદ્ધિ કહેવાય. શ્રી, તેઓએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે.” જેથી જિનેશ્વરદેવ, શ્રી જિનમત - જિનાગમ અને શ્રીજિનમતમાં શંકા થશે નહિ. રહેલ - આજ્ઞ પ્રમાણે જીવતા શ્રી સાધુ આદિ સિવાય આખા ૨. કાંક્ષા: અન્ય અન્ય દર્શન - ધર્મોની જે ઇચ્છ જગતને - સંસારકચરારૂપ અસાર છે તેમ વિચારે તેનું નામ તે કાંક્ષા નામનો દોષ કહેવાય. આ આત્માની અસ્થિર દશા ત્રણ શુદ્ધિક દવાય. કહેવાય. અસ્થિર પરિણતિવાળાઓની મહેરબાની પા સક્ઝાયમાં ત્રણ શુદ્ધિ આ પ્રમાણે કહી છે. ભયજનક કહી છે. માટે કલ્પવૃક્ષ સમાન શ્રી જિનધર્મી ૧. મન શુદ્ધિ: શ્રીજિન અને શ્રી જિનમત વિના પામી, બાવલ સમાન અન્ય ધર્મની ઇચ્છા કોણ કરે? | બીજું બધું ખોટું છે. આ પ્રમાણેની જે બુદ્ધિ તેનું નામ ૩.વિચિકિત્સા : ધર્મના લમાં સંદેહ કરવો કી મનશુદ્ધિકહે વાય. ભૂતકાળના મહાપુરૂષોના સંહનન, ધૃતિ બળ આગળ ૨. વચન શુદ્ધિ: ‘શ્રી જિનભક્તિથીજેન થાય, વર્તમાનકાલીન આપણા સંહનન, ધૃતિ બળ કાંઇનથીતે તે બીજાથી થાય જ નહિ.' આવા પ્રકારનું જે શ્રદ્ધાયુક્ત હું જેજેધર્મ કરું છું તેનું ફળ હશે ખરું?” આવો જે વિચા વચન કહેવું તે વચન શુદ્ધિ કહેવાય. તે વિચિત્મિસા દોષ કહેવાય. ' ૩. કાયા શુદ્ધિ: પોતાને શારીરિક ગમે તેટલી અથવા સાધુ-સાધ્વીના મલ - મલિન ગાત્રાદિદેખી પીડાઓ આપે, પોતાની કાયાને છેદે, ભેદે, અનેક પ્રકારની જુગુપ્સા કરવી કે પ્રાસુક જલથી પણ સ્નાનાદિ કરે તો વેદનાઓ અ પતો તેને પણ મજેથી આનંદોલ્લાસથી સહન દોષ લાગે - તે પણ વિચિત્મિષા દોષ કહેવાય. કરે પણ શ્રી જિનેશ્વર દેવ વિના બીજા કોઇપણ અન્યદેવ - ૪. ફલિંગી - મિથ્યાદષ્ટિ - પ્રશંસા : અ દેવીને નમે નહિ તે કાયા શુદ્ધિ કહેવાય. સંસાર સુખનું દર્શનીઓની પ્રશંસા કરવી. જૈનોનો તપતો બહુ કઠોર. બી અર્થી-આસકિતપણું ગયા વિના આવી દશા પામવી લોકોમાં તપનો તપ અને પાછો ફળાહાર શરીરને જરાપો અસંભવિત છે. દમવાનું નહિ. .::પાંચદૂષણનો ત્યાગ:: ઉન્માર્ગીઓની પ્રશંસા કરવાથી ઉન્માર્ગનું પોષણ સમક્તિને મલિન - દૂષિત કરનારા જે દોષો છે થાય. ભલા-ભોળા લોકો તે તરફ વળે તે બધું પાપ પ્રશં તે દૂષણ કહેવાય. તેનાથી બચવા તેનો ત્યાગ કરવો કરનારને લાગે. માટે પ્રશંસા કરવામાં ખૂબજ વિવેકી બન. શ્રેયસ્કર છે. ૫. કુલિંગી- મિથ્યામતિનો સંસ્તવ - પરિચય : ૧. શંકા : સમવા માટે સંશય થવો તે અલગ છે. મિથ્થામતિનો સંસ્તવ એટલે તેની સાથે બોલવું, વાતચી+ પણ શ્રી સર્વજ્ઞભગવંતે કહેલાં વચનોમાં જ સંશય કરવો તે કરવી અને તેમ કરતાં પરિચય વધારવો તે કલિંગી સસ્તક શંકા' છે. માત્માનો સર્વથા અભાવ માનવો તે સર્વશંકા મિથામતિ પરિચય કહેવાય. અનાદિકાળથી આત્મા સુખ ન કહેવાય. એ ત્મા સપ્રદેશ છે. અમુક ભાગમાં છે, અમુક અર્થી અને દુ:ખનો કાયર છે. તેથી સુખના પ્રેમ,દુ:ખનાર ભાગમાં ન તે દેશથી શંકા કહેવાય. મતિમંદતા, અપ તેવાના પરિચયથી સમ્યત્વથી ખસતાં વાર પણ લાગે ના. ક્ષયોપશમ, વિશિષ્ટ જ્ઞાનિઓનો વિરહ, દુ:ષમા કાલ માટે તેમના પરિચયથી બચવાનું છે. તેમનો તિરસ્કાર કરવા આદિના પ્રભાવે અર્થ ગંભીરગહન શ્રી જિનવચનને પણ કહ્યો નથી. આમાં અન્ય ધર્મોની નિંદાનો હેતુ નથી પણ સમજાય તો પણ તેમાં શંકા તો નજકરવી પણ વિચારવું કે- | માંડ માંડ પ્રાપ્ત ગુણરત્નોના રક્ષણનો હેતુ છે. રાગ-દ્વેષ અને મોહ - અજ્ઞાનને જીતનારા એવા શ્રી ISત્રીશ્રી શ્રી SISSISSISSISK- _*
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy