________________
up
.'
સમ મારે સાર
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૪૦ અંક પ-૬
તા. ૨ -૯-૨૦૦૧
ધીરમાર, થાલી વગાડવી શાંતિલાલ દીપકકુમાર પારણામાં ભગીન બિરાજમાન લાલચંદજી અશોકકુમાર.
નવ દિવસ આંગી પદમચંદજી ભંસાલી, હુકમચંદજી ભંસા, કમલાબેન ઘેવરચંદજી, કમલાબેન લાલચંદજી પારેખ, બાબુલજી પારેખ, સંતોકબેન ચંપાલાલજી, ભાગ્યશ્રીબેન શાંતિલ, હમીરમલ ધરમચંદ, બાબુલાલજી મુથા રોજ એક એક તરફથી આંગી થયેલ. ચૌદ સ્વપ્ન ને માલા પહેરાવી ભંસા પરિવાર, કલ્પવૃક્ષ – ભંસાલી પરિવાર, બેડાની બોલી - ઘેવરાજી ઓમજી.
માદરવા સુદ ૪ ને બારસાસૂત્ર દર્શન કરાવવાનો હમીરજી દેવરચંદજી, દેરાસર દ્વાર ઉઘાડવાનો પૃથ્વીરાજજી મિશ્રીજી, આરતી ઉતારવાનો - ભંસાલી પરિવાર, મંગલવ શાંતિલાલ દીપકકુમાર, | માટે દિવસ પ્રભાવના પહેલો દિવસ ૨) બાબુલાલજી મુથા બીજો દિવસ બાબુલાલજી મુથા ૨), ત્રીજો દિવસ શ્રીફળ કમલા ઘેવરચંદજી, ચોથો દિવસ પદમજી ભંસાલી ૨), પાંચમ દિવસ હમીરમલજી ૧), કમલાબેન લાલચંદજી ૨), સાતમ દિવસ ભણસાલી પરિવાર શ્રીફળ, પારણું ઘેર લઈને ગયા વર લાડુની પ્રભાવના, છઠા દિવસે બાબુલાલજી પારેખ તરફથી રિ), સાતમા દિવસે ચંપાલાલજી લાલચંદજી તરફથી શ્રીફળ આઠમો દિવસ ઈન્દ્રમલજી ભંવરલાલજી ૨), ની પ્રભાવન થયેલ. મલાડ(રન્નપુરી' માં પર્યુષણ પર્વની યાદગાર આરાધના
ક્રમની ૨૦૫૭ મી સાલના પર્યુષણા મલાડ ‘રત્ન' જૈન સંધના ઈતિહાસ માટે એક યાદગાર પ્રકરણ પૂરવાર થયા હતા.
નશાસનના ક્વલંત જ્યોતિર્ધર પૂ. આ. ભ. વિ. રાયચંદ્ર સૂ. મ. ના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પૂ. આ. | ભ. નિ મહોદય સૂરીશ્વરજી મહારાજાની પાવની આજ્ઞાનપ્રવચન પ્રભાવક ગણિવર્ય શ્રી નયવર્ધન વિ.મ. ના શિખરત્ન પૂ. મુનિરાજ શ્રી ભવ્યવર્ધન વિ. મ. આદિ ઠાણા 13 જ્યારથી ચાતુર્માસ પધાર્યા ત્યારથી સંઘના સભ્યોઉલ્લાસનો માહોલ દ્રષ્ટિગોચર બનતો હતો.
નક તેમજ સાપ્તાહિક પ્રવચનોમાં ભાવિકો ઉલ્લાસર લાભ લેતા હતાં. રામલીલા મેદાનના વિશાળ મોલમાં યોજાતા પ્રવચનોમાં પૂ. મુનિરાજ શ્રી હિતવધી વિ. મ. જૈનશાસનના વિશિષ્ટ તત્ત્વોને હૃદયસ્પર રીતે રજુ કરતાં હતાં. ઉપદેશમાલા,
શ્રાદ્ધવિધિ, સમ્યગ્દર્શનનો સૂર્યોદય અને પ્રશ્નોતરી જેવા વિવિધ વિષયો પરનું મુનિશ્રીનું મોહક વિવેચ 1 શ્રોતાઓ માટે પ્રિય થઈ પડતું.
એમાંય પર્યુષણ પર્વની પધરામણી થત તો સંઘના ઉલ્લાસની સાથે શ્રોતાજનોનો પ્રવાહ 1 રાકાષ્ઠાએ પહોંચ્યો તો. રામલીલાનો વિશાળ હોલ પ સ સાંકળો પૂરવાર થતો. શ્રોતાઓ હોલની બહારના પેસે માં બબ્બે કલાક સુધી ઉભા - ઉલ્ટા ખાનનો પાર્ગમાં માણતાં.
| લાલોર હો ના શRI પર્યુષણાના ૩-૩ કલાકના જીર્ઝામર N D4 શ્રોતાઓ આદિથી અંત સુધી બેઠા રહેતાં રૂ દ્રવ્યની ઉપજ અને ખાસ કરીને ઘોડીયા-પારણાના ચઢાવાએ મલાડના ઈતિહાસમાં નવો કીર્તિમાન રોપ્યો હ ..
અમદાવાદ – સાબરમતી ખાતે આકાર ૮ ઈ રહેલા પૂ. આ. ભ. વિ. રામચન્દ્ર સૂ. મ. ના સ્મૃતિ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનવાની ટી માં પણ લોકોએ સુંદર ઘસારો નોંધાવ્યો હતો.
આમ મલાડ - રત્નપુરી માટે વિગત પર્યુષણા યાદગાર પૂરવાર થયાં.
શંખેશ્વર - હાલારી ધર્મશાળામાં ૧ પૃષણની આરાધના પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. , પૂ. આ. શ્રી વિજય દર્શનરત્ન સૂ. મ., પૂ. પ્ર. મુ. શ્રી યોગીન્દ્ર વિ. મ., પૂ. મુ. શ્રી ભાવેશત્ન વિ. મ. આદિની નિશ્રામાં સારી રીતે થઈ, પ્રવચનો સ્વપ્નાદિની બોલીઓ તથા વરઘોડો વિ. સારા થયા બાઉન્ડસ ગ્રીન સત્ર ગ મંડળ તરફથી અત્તરવાયણા તથા પારણા તથા જમવાંચન દિવસે ભકિત તથા નવ દિવસ પ્રભુજીને આ ીિ તથા દરરોજ પ્રવચન વિ. માં પ્રભાવના થઈ હતી.
| જેના ચાત્રીઓ માટે
ગરમ - પાણી (ઉકાળેલું પાણી)
નંદુરબાર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. ૧, સ્ટેશન માસ્તર ઓફીસ ની પાસે, કાયમ માટે મળશે.
કૃપયા લાભ લેશો. (મફત સેવા) સૌજન્ય - શ્રી નવકાર જૈન સેવા કેન્દ્ર, નંદુર પાર
વિશેષ સંપર્ક : (દુ) ૨૨૪૩૧, (દુ) ૨૨૨૪: (નિ) ૨૨૩૪૦ (દુ) ૨૪૯૧૨ (નિ) ૨૩૧૩
૭૨