________________
સમાચાર સ ૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪
અંક ૫-૬૦ તા. ૨૫-૯-
૨૧
:::::::::
:
:::
:
:
:
:
::
:
:
સમાચાર સાર
ગોલ : વર્ધમાનતપોનિધિ આચાર્યદેવશ્રી વિજય કમલરત્ન : રીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. આચાર્યદવ - રીમદ્ વિજય અજિતરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન 4. પૂ. શાસન પ્રભાવક મુનિરાજ શ્રી પ્રજ્ઞરતિવિજ જી મ. સા. આદિ ઠાણાની શુભ નિશ્રામાં ઉમેદાબાદ ( બેલ)માં ચાતુર્માસ પ્રારંભથી જ પ્રવચનનો રંગ ચઢયો અને ણિધરતપ, ચિંતામણિતપ વગેરે તપશ્ચર્યા થયેલ. રાજા નેમિચ જી ચુનીલાલ રાનીથી પધારેલ તથા સાધ્વીજીના સંસારી સગ તરફથી તથા ગોલ સંઘ તરફથી એમ અનેક સંઘપૂજનો થ વેલ આવતા વર્ષે ચૈત્ર મહીનાની ઓળીનો લાભ શા. જાગરા "જી પારસમલજીએ બોલી બોલીને લીધેલ તથા આ ચાલુ વર્ષ આસોજ મહીનાની ઓળીનો લાભ કાન્તિલાલજી નનમલજીએ પઢાવો બોલીને લીધેલ.
શ્રાવા વદ ૧૧ દિ, ૧૧-૭-૨૦૦૧ થી પર્યુષણ પ્રારંભ થયેલ અને ઉ સાહમાં અભિવૃદ્ધિ થયેલા.
* શ્રી સ્પસૂત્ર ઘેર લઈ જવાનો લાભ શા. ભેરૂમલજી ખીમજીએ લીધેલ શ્રીકલ્પસૂત્ર વહોરાવાનો લાભ શા. જાઠમલજી ” તાજીએ લીધેલ.
પહેલું જ્ઞાન પૂજા – દલીચંદજી અમરતાજી, બીજી જ્ઞાન પૂજા, કાંતિ ાલ ભંવરલાલજી, ત્રીજી જ્ઞાન પૂજા - મુથા લાલચંદજી કરાજજી. ચોથી જ્ઞાન પૂજા - ચંદનમલજી પારસમલજી, પાંચમી જ્ઞાન પૂજા – કાઠમલજી મૂલાજી સોના રૂપાનાં ફૂલ | વધાવવાનો શા. ચંપાલાલજી હકિમલાલજી પારણું ઘેર લ ) જવાનો - ફૂઆલાલજી સુખરાજજી નવાપુરા.
ભાદરવા સુદ પાંચમના પારણાનો લાભ શ્રીમલજી હજારીમલજી ને લીધેલ, બારસાસૂત્ર ઘેર લઈ જવાનો લાભ - શા. સુમેર લજી રિખવદાસજી, બારસાસૂત્ર વહોરાવાનો શ્રીમલજી હ કારીમલજી, પહેલી જ્ઞાન પૂજા - દલીચંદજી સમરતાજી, બીજી જ્ઞાન પૂજા - ધનજી ભંડારી, ત્રીજી જ્ઞાન પૂજા - બા બુલાલજી કુંદનમલજી, પાંચમી જ્ઞાન પૂજા - ઓટમલજી ૨ મ૨તાજી.
એકંદ ખૂબ શાસનપ્રભાવના થયેલ. કુલ નાના ગામમાં ચાર લાખની આવક થયેલન્સારીની
રોકટમાં પાલી મારવાડમાં સેંકડો વર્ષોના ઇતિહાસમાં
મંદિરમાર્ગીનું પ્રથમ ચાતુર્માસ પ્રવર્તિની સાધ્વીજી ખાંતિશ્રીજીની નિશ્રાવની સાધ્વીજી તત્ત્વશીલાશ્રીજી આદિ રોહટ નગરમાં પોતાં બહેનોમાં રોજ વ્યાખ્યાન થતાં અનેરો આનંદ છવાઈ રૂપલ પર્યુષણમાં તો અનેરો રંગ થયેલ સ્થાનકવાસીના ગામમાં જ સ્નાત્રપૂજા, આંગી, રાત્રે ભાવના ઘણાં ઠાઠથી થયેલ દાસરે કદી ન જનારા પણ ખૂબ ઠાઠથી રાત્રે ભાવના કરે શ્રી કલ્પસૂત્રના ઢાલિયા વાજતે ગાજતે ઘેર લઈ ગયા. ત્યાં પ્રભાવના, રોજ રાત્રે જાગરણ, પારણું પણ વાજતે ગાજધર લઈ ગયા. ત્યાં પણ સંઘપૂજન આદિ શ્રાવણ વદ ૧૧ બુમાર દિ. ૧૫-૮-૨૦૦૧ થી પર્યુષણ પ્રારંભ થયેલ. તેમાં બહેનમાં અષ્ટહિન્જાસૂત્ર વહોરાવાનો લાભ મેથા ચંપાલાલ લાદ, જ્ઞાનપૂજા - મુથા શાંતિલાલ દીપકકુમાર, ધૂપપૂજા થા ચંપાલાલ લાભચંદ, દીપક પૂજા - મુભા હમીરમલ ધરમદ, સાધ્વીજીનું પૂજન - મેથા ચંપાલાલ લાલચંદ, અક્ષતપૂજા , હમીરમલ ધરમચંદ, નૈવેદ્યપૂજા તથા ફૂલ પૂજા પણ હમીમલ ધરમચંદે લીધેલ બહેનોમાં રોજ પર્યુષણમાં પણ વ્યાખ્યાનો મતાં શ્રાવણ વદ ૧૩ ના દિવસે શ્રી કલ્પસૂત્રના ઢાલિયાની બો કયો થયેલ. શ્રી કલ્પસૂત્ર ઢાલિયા વહોરવાનું મુથા હનીમલ ધરમચંદજી, જ્ઞાનપૂજા ભંસાલી હકમીચંદ અરૂણકર, ધૂપપૂજા - મુથા ચંપાલાલ લાલચંદ, દીપકપૂજા - શાંતિલ દિપકકુમાર, અક્ષતપૂજા - પારેખ લાલચંદજી મકનચાઇ, નૈવેદ્યપૂજા - મુથા. ઓમજી સુકતરાજજી, ફલપૂજા -યા ચંપાલાલ લાભચંદજી, ગુરૂપૂજા શાંતિલાલ દીપકકુમાર ધી બોલીઓ બહેનોએ લીધેલ)
શ્રાવણ વદ ૩૦ + ૧ ના દિવસે પારેખ બાબુલા કાજી તિલક અને હારથી બોલીઓ બોલવાનું બહુમાન કરનાની બોલી પણ બાબુલાલજી પારેખે લીધેલ. પહેલું સ્વપ્ન ભૂલી પરિવાર બીજા સ્વપ્ન લાલચંદજી અશોકકુમાર, ત્રીજા ન શાન્તિલાલ દીપકકુમાર, ચોથું સ્વપ્ન લક્ષ્મીજી શાંતિ લ તેજરાજજી, પાંચમું સ્વપ્ન હમીરમલજી તેજરાજજી, છઠું મન ભંસાલી પરિવાર, સાતમું સ્વપ્ન ચંપાલાલજી લાલચે છે, આઠમું સ્વપ્ન - ભંસાલી પરિવાર, નવમું સ્વપ્ન રતનલ નરેન્દ્રકુમાર, દશમું સ્વપ્ન લાલચંદજી અશોકકુમાર, અગ્યારમું સ્વપ્ન જવરીલાલજી મોહનલાલજી, બારમું સ્વપ્ન પ્રકાશજી નેમિચંદજી, તેરમુ સ્વપ્ન - બાબુલાલ દિનેશકુમાર ચૌદમું - ઘેવરચંદજી ઓમપ્રકાશજી, પારણું ભંસાલી પરિવાર - પારણું હિંલોવાનો - ભંસાલી પરિવાર, કંકુથાપા - સુરેશ જાર
नीमाजवीरत आराधना केन्द्र ન
= =
૭૧