SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ત્તિની પબ હાન મહિમા શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક પ-૬ તા. ૨૫- ૦૦૧૫ આજે લ કોનું માનસ બગડયું છે. દેવ દ્રવ્યથી સુધારી શકો તેવી પોઝીશન છે. પણ તમારે મંદિર છે ધાતું હોય, જીર્ણોદ્ધાર થતો હોય તો તેમ કરવું નથી કેમકે સુધારવા જાવ તો આપણે ૮ પટાવું ન પડે તેવી મોટા ભાગની માન્યતા પહેલી ઘ ૨ પ૨ પાડ આવે તેવી છે. ] છે. તમે એ કલાએ બાંધેલા ૫–૧૦ લાખના બંગલા જોયા જેમ દેવદ્રવ્યથી મંદિર બંધાય છે કેમ છે પણ મં િ૨. ? મૂર્તિદ્રવ્યથી પૂજા થાય ? પૂજારી રખાય ? અ જે દેવદ્રવ્યથી મંદિર બંધાય છે તે સ્વાભાવિક તમને કાંઈ અડી ન જાય તેની કાળજી રાખી થયું છે. મંદિર બાંધ્યું, પ્રતિષ્ઠા કરી. ભગવાન પધરાવ્યા રહ્યા છો. તમે તમારા વહિવટના ચોપડામાં પછી તમા રી કાંઈ જોખમદારી ખરી ? ઘર માંડયા પહેલે પાને લખો કે પછી કે પેટી ખોલ્યા પછી ઘરના કે પેઢીના માણસની (૧) “ ભગવાનને માનનારા અને જોખમદાર ખરી ? અમારા ભગવાનની, શાસ્ત્રોની ને મહાપુરૂષોની આજ્ઞા છે કે, “મંદિર તમારી જે કે મંદિર બંધાવનાર આજે નહિવત્ થઈ શકિત હોય તો જાતે બંધાવવું, જીણનાર ગયા છે. વિદ્રવ્યથી મંદિર બંધાવવા શરૂ થયા. બધા પણ જાતે જ કરાવવો.’ આ આજ્ઞા છેવા ? ટ્રસ્ટીઓએ નકકી કર્યુ કે – મંદિરની પૂજા કરવા પૂજારી છતાં અને અમારી શકિત હોવા છતાં તેણે જોઈએ પૂરીને પગાર અધિક ન આપવો પડે તે માટે અમે મંદિર સ્વતંત્રપણે બંધાવતા નમી, શું નિર્ણય કર્યો તે જાણો છો ? ચોખા-ફળ-નૈવેદ્ય મોટે ભાગે દેવદ્રવ્ય ઉપજાવી તેમાંથી મંદિર પૂજારીને માપવા અને ઓછા પગારે પૂજારી રાખવા. બંધાવીએ છીએ, જીણો દ્વાર કોઈ કોઈ સ્થાને તો આંગીના ઉતારા પણ પૂજારીને દેવદ્રવ્યમાંથી જ કરાવીએ છીએ. બા આપવાનો નિર્ણય કર્યો છે અને તે પછી પણ જો ઓછો અમારી ખામી છે પણ વિધિ નથી. મેં પગાર આપવાનો રહે તે પણ દેવદ્રવ્યમાંથી જ આપવો. માગી ભીખીને, વ્યાજે પૈસા લઈને જ આ બાબત માં કોઈ પૂછે કે – આવો નિર્ણય કોના કહેવાથી મંદિર બાંધ્યું છે. મંદિર બંધાવી શકે તેવો કર્યો ? કે ઈ સાધુ મહારાજે તમને શાસ્ત્ર બતાવી લોકોએ પણ વ્યાજે પૈસા ધીર્યા છે. ' કહ્યું હશે -દેવદ્રવ્ય હોય ત્યાં સુધી તમારે પોતાનું (૨) “અમને ભગવાનની મૂર્તિર કેસર, સું વડ, બરાસ વગેરે લાવવાની જરૂર નથી ભકિત ઘણી છે. નામ લખાવવા માટે મૂર્તિ ? બધું ભ વાનનું ભગવાનને જ ચઢાવો એમ કોઈએ ભરાવવામાં ઘણું દ્રવ્ય ભેગું થાય છે મને સમજાવેલું ? કે આ બધું ચાલે છે તે પોતાની મરજી અમે તે દ્રવ્યથી જ ભગવાનનો પૂરી મુજબ છે રાખીએ છીએ , તે માં થી જ કે – પ્ર - સરકારના કાયદા એવા છે કે બધું લઈ જાય. સુખડ-બ૨ાસના પૈસા કાઢીએ છીએ.આ આ વાત કાયદા વખતની નહિ પણ | શાસ્ત્રાજ્ઞા નથી પણ અમે બધા કમણ કાયદા ન હતા ત્યારની પણ છે. તમારા લોકોની | પાકયા માટે આ બધું કરીએ છીએ.' કૃપણતા અને ભકિતનો અભાવ તેને લઈને આ બે ઠરાવ ચોપડાના પહેલા ને આજ્ઞા વિરૂધ્ધ આ બધું શરૂ થયું છે. લખી પછી તમારે જેમ વ્યવસ્થા કરવી પ્રય આજે નવા નવા ટ્રસ્ટી બની રહ્યા છે. તે તેમ કરજો. સાચી વાત સાધુ પણ ના કતો ટસ્ટો પોત પોતાની મરજી મુજબ જુદા જુદા કાનુન દોપના-પાપના ભાગીદાર બને માટે આ માત બનાવે છે. તે ટ્રસ્ટો કહેવાય ? મંદિર ભગવાનના કરી છે. તમે જો શાસ્ત્રાજ્ઞા મુજબ વહિવટ મહિ અને તેમાં ભગવાનની આજ્ઞાનું નામ નિશાન નહિ. કરો તો પાપના ભાગી તમે બનશો અને સાચી આ ત ચ લે ? હજુ પણ તમે સુધારવા ધારો તો વાત સમજાવનારા સાધુ બચી જશે.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy