________________
ઈમાનદારી
શ્રી જૈન શાસન (અઠવાડિક) , વર્ષ ૧૪ ૦ અંક ૩-૪ ૦ તા. ૧૧-૯-૨૦૦૧
ઈમાનદારી
- મોતીલાલ જે. મકવાણા
નાનકડી એક બાળા હતી.
કેટલું તેલ લાવવાની છે? '' તે આઠ રસની હતી.
બસો ગ્રામ ....! અને પૈસા બાકી રાખવાનું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
કહેજે...!” તેનું નામ હતું પીન્કી.
શ્રમજીવી વિસ્તાર ભીલવાડાથી નીકળીને પિન્કી
મજૂરગામ જવા ચાલી નીકળી. તેની બા સુશીલા એક પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતી હતી. એક દિવસે તે સ્કૂલ બંધ પડી
પિન્કી શાણી અને સમજુ દીકરી હતી. નાની ગઈ અને સુશીલાનું આવક સાધન છિનવાઈ ગયું...
ઉંમરથી જ તે ઘરના કામ કરતી હતી, બાપ વિનાની
પિન્કીને સુશીલાએ કદી “પિતા” ની ઓછપ આવવા બેકારીના ચક્કરમાં સુશીલાની નાનકડી દુનિયાની
દીધી ન હતી. બાપ અને મા બનીને તે પોતાના બે નાવ હાલક ડોલક થવા માંડી.
સંતાનોને ઉછેરી રહી હતી. એક વિ વા સ્ત્રીનું નાનકડું આવકનું સાધન
કરીયાણાની દુકાનવાળો મનોજભાઈ ખૂબજ ભલો ઝુંટવાઈ જાય.. ત્યારે તે શિયાવિના બની જાય...!
અને દયાળું વેપારી હતો. પિન્કીની બાને તથા તેના સુશીલાને પણ આવીજ હાલત હતી.
પિતાને ઓળખતો હતો. અનેકવાર માની સાથે તે દુકાને પિન્કીના પિતા બે વરસ ઉપર જ અચાનક
અનાજ લેવા ગઈ હતી. મનોજ સુશીલાની ગરીબ હાર્ટએટેકના કારણે દેવલોક પામ્યા હતા. અત્યારે ઘરનો પરિસ્થિતિથી વાકેફ હતો. બાઈ ગરીબ હતી પણ બધો જ નિર્વાહ પિન્કીની માં સુશીલાના શિરે હતો. વહેવારની ચોખ્ખી હતી. નિયમિત રૂપે તેનું નામું મળી. બે મહિન નું મકાનભાડું ચડયું હતું.
જતું હતું. પિન્કી દુકાને પહોંચી અને ઉધાર તેલ લઈને
પાછી પણ વળી, હાથમાં બસો ગ્રામ તેલની બરણી પિન્કીની સ્કૂલની ફી ભરવાની તારીખ પણ વીતી
લઈને તે ભૂલાભાઈ પાર્ક તરફના રસ્તે આવી રહી હતી ગઈ હતી. જો બે દિવસમાં તેની ફી ભરવામાં ન આવે
કે તે બનાવ બની ગયો. તો સ્કૂલની યાદ માંથી તેનું નામ કાઢી નાખવામાં આવે
તે આજુબાજુ નજર કરીને રસ્તો ક્રોસ કરવા ગઈ તેમ હતું.
અને એક પથ્થરની ઠેસ વાગી ગઈ.... ! તેનો નાનો ભાઈ લલિત બીમાર હતો. તેના
ઠેસ વાગતાં તે બેલેન્સ ગુમાવી બેઠી અને તેના ઈલાજ માટે પણ પૈસાની ખૂબજ જરૂર હતી.
હાથમાંની બરણી છટકી ગઈ. સડક પર પછાડાતાં જ શ્રમજીવી વર્ગની સુશીલા ત્રણ સાંધે અને તેર તૂટે
બરણીનાં ભૂક્કો બોલી ગયા અને તેલ ઢોળાઈ ગયું...! એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી.
પિન્કી રડમસ ચહેરે ઢોળાયેલા તેલ સામે જોઈ તે દિવસે તેલની નાની બરણી પિન્કીને આપતાં
રહી, બસો ગ્રામ તેલ, ધૂળમાં રગદોળાઈ ગયું હતું...! સુશીલાએ કહ્યું :
હવે તે પોતાની વિધવા માને શો જવાબ આપશે ? ‘‘પિકી.. જા.. મજૂરગામ જઈને મનોજને વાસણ પણ તૂટી ગયું. હતું... દસ રૂપિયાનું તેલ અને ત્યાંથી તેલ લઈ આવ...!'
પંદર રૂપિયાની બરણી તોડી બેઠી હતી...! “ “પૈસા .!'' પિન્કીએ બરણીને લેતા કહ્યું : તેને રડવું આવી ગયું. તે અત્યંત ધીમા પગલે ઘર
L૩૩)