________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭/૧૮
તા ૧૮-૧૨-૨૦૦૧
જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા.
'
.
.
ક
વરાગ્યથી વિજ્ય –
તેના
છે
ઋષિદના - ભરત ક્ષેત્રનામદેશમાંરથમર્દન નગરમાં હેમરથ રાજાની ખુદશારાણીથી જન્મેલો કનકરથ નામે પુત્ર હતો.
કાવેરી નગરીમાં સુંદરપાણિની વાસુલા પત્નીથી ઉત્પન્ન થયેલી દમિણી નામની પુત્રી હતી. કનકરથ નેરુકિમણીનો સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેને પરણવા જતાં રસ્તામાં તદભવ મોક્ષગામી અરિમર્દન રાજાને જીતી રાજ્ય પાછું આપી તેની દીક્ષા લેવાની ભાવનામાં કારાગ ભૂત થયો. આગળ જતાં એક જંગલમાં સરોવર પાસેના શ્રી આદીશ્વર પ્રભુના મંદિરમાં-મિત્રાવતી
ગરીના, તાપસ થયેલા હરિશ રાજાની, પૂર્વના તાપસ પાસેથી મેળવેલા વિષાપહાર મંત્રથી જીવાડેલી સ્વસ્તિમતી નગરીના પ્રિયદર્શન રાજાની વિધુત્વભા પાણીથી જન્મેલી પ્રીતિમતી પત્નીથી, બન્નેય તાપસ થયા પછી જન્મેલી, ઋષિદના નામની, અદશ્ય અંજનથી કોઇકોઇ વાર અદશ્ય થઇ રહેતી પુત્રીને નાપિતાની ઇચ્છાથીપભ્યો, તાપસ અગ્નિ પ્રવેશ કરી મૃત્યુ પામ્યું. રાજકુમાર નષિદના સાથે પાછોસ્વવતન આવ્યો. | રુકિમણીએ, કુમારને પાછોગયેલો સાંભળી તેનું મન ઋષિદત્તા ઉપરથી માતાની તરફ આકર્ષવા એક સુલસીનામની યોગિનીને મોકલી, ઋષિદત્તાને શહેરના માણસોમારી નાંખીમાંસ ભક્ષણ કરતી' રાકરસીદરાવી, કનકથની
છા વિરુદ્ધ રાજાએ હુકમ કરી બહાર કઢાવી મુકી. પછી સુંદરપાણિ રાજા પરફતરુકિમણીને પરણવા આવવાથયેલી માંગણીને વશ થઇ કનકરથ કુમાર
છોકાવેરી નગરી તરફ ગયો. રસ્તામાં ક્યાં પ્રથમ ઋષિદનાનો સમાગમ થયો તો, ત્યાં આવી ઋષિદનાને સંભારી કુમાર બહુ શોકાતુર થયો. તેવામાં એક નિ કુમાર તાપસ તેને મળ્યો. તેના ઉપર તેને પ્રીતિ ઉત્પન્ન થઇ. તેને સાથે લઇ | આગળ પ્રયાણ કર્યું. ત્યાં ગયા બાદ લગ્ન થયાં. રાત્રે કુમારના ઋષિદત્તા ઉપરના તેમની પ્રશંસા કરી. સુલ સાયોગિનીને મોકલી કુમારને પોતે કેવી રીતે પરણી કી? તે બધી વાત કરી. કુમારને એકદમ ક્રોધ ચડ્યો, અને અગ્નિમાં પ્રવેશ
કરવાની તૈયારી કરી. રાજાની ભલામણથી ઋષિકુમારે જ વિદત્તાને લાવી આપવાનું વચન આપી કુમારને બચાવ્યો. તે પોતે પડદામ જઇ ઔષધિથી થયેલું પુરુષરૂપ ફેરવી, ઋષિદત્તાના રૂપમાં હાજર થયો. પેર સુલતાને રાહત તરફથી ભયંકર શિક્ષા કરવામાં આવી. ઋષિદનાને જોઇ કુ તાર તેમાં તન્મય બની ગયો. છેવટે ઋષિદનાના આગ્રહથી રુકિમાણીનો પા કુમારે સ્વીકાર કર્યો અનુક્રમે સ્વનગરમાં આવી પિતાએ આપેલું રાજ્ય પાયું. અને હેમરથ રાજા દીક્ષા લઇ કર્મો ખપાવી મોક્ષ પામ્યા.
સંધ્યાના વાદળાં વેરાતાં જોઇ એક વખત રાજા વૈરાગ્ય ઉત્પન્ન થયો. પરંતુ ઋષિદના સાથે જૈન ધર્મની વાતોથી રાત્રિ પર ૨ કરી. સવારમાં શ્રી ભદ્રસૂરિ પધાર્યા. તેમની દેશના સાંભળી દીક્ષા લે તત્પર થયો. ઋષિદત્તાએ પોતાના ઉપર રાક્ષસીનું કલંક આવવાનું કારણ પૂછવાથી જ્ઞાન ગુરુમહારાજાએ જણાવ્યું કે-“ભરતક્ષેત્રના ગંગાપુરના ગંગ રાજાની ગંગા નામની રાણીની ગંગાસેના નામની પુત્રીએ ચંદ્રયશારાથ્વી પાસે દીક્ષા લીધી હતી. તેણે જિનસ્તુતિ-વંદન તથા તપશ્ચર્યામાં લીન નિ સંગા નામના સાળીની પ્રવર્તિની પાસે થતી સ્તુતિ ન સાંભળી શકવાથી, એવી ખોટી નિંદા કરી, કે- “એ તો દિવસે તપ કરે છે, પરંતુ રાત્રે તો રાક્ષસીની પેટે માંસ ખાય છે, એમાં છે શું ?'' આ કલંક તે સાળીએ હિન કર્યું. પરંતુ આલોચ વિના મરીને તારે ઘાણા ભવ ભમવું પડયું. પછી શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લઇ વ્રત પાળીતે ગંગોનાનો જીવ ઇશારે ઈંદ્રની ઈંદ્રાણી થઇ. ત્યાંથી આવીને તું રષિદના થઈ છો.'' આ વાત સાંભા તાં રષિદનાને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને વૈરાગ્ય થવાથી દીક્ષા લેવાની ભાવનાથી બંને સિંહરથ પુત્રને રાજ્ય સોપીદીક્ષા લીધી અને શ્રી શિતળનાથ પ્રભુની જન્મ નગરીમાં તેઓએ તપશ્ચર્યા કરી. અંતે કર્મ ખપાવી મોકા પા ભા.
Mkkihk ની ની ની નાની નાની નાની નાની I likle ની ની ની નાની નાની નાની નદFEE IFTIK IN THE MEETIN
INIRITIN TIN નીk likail
IIF IF MIK ની નીદાદ TIE THE EiFaizFKkirti, TINA
પૂ. સ્વ. તપસ્વી સંસારી દાદી મહારાજ શ્રી મહેન્દ્ર પ્રભાશ્રીજી મ. ની કૃપા અને ઉપારી પ્રવૃત્તિની
પૂ. સા. શ્રી સુરેન્દ્ર પ્રભાશ્રીજી મ.ના આશીર્વાદથી સ્વ. શ્રી જમનાબેન વેલજી હીરજી ગુઢકા
હ: વિનોદ વેલજી ગુઢકા શ્રીમતી સરોજબેન વિનોદ, વિ. સુમીત, ચિંતન, હેતલ. પ૦૬ - એ, શ્રીનાથ કોપ્લેક્ષ, પી. કે. રોડ, એકસટર્ન, બુલુંડ વેસ્ટ,
| મુંબઈ - ૮૦. ફોનઃ ૫૬૪૬૮૦૪.