________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨૦d
હાલારના તારણહારપૂ.આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના બોધના ધોધથી અને પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રયત્નથી જેન ધર્મનો પ્રચાર કરનાર
શ્રી જૈનશાસનને હાર્દિકશુભેચ્છા
હસી પણ કાશી: સુદત્તગામમાંધનદત્તકણબીચારીઓ હતી.સુખી છતાં પાછળથી ગરીબ થયોહતો. છતાં માર્ગમાં ચોરોએવો લુંટી લેવાથીયàકરતા ચાર મુનિઓને ચારગરમ વસ્ત્રો પોતે ગીભોગવનેઆપ્યા હતા. તેના પ્રભાવથી મરીનેકશીનામકરધ્વજરાજાનીલક્ષ્મીવતીપત્નીથીત્તમ ચરિત્રકુમારના નામનો અનેકગુણો અને કળાવિભૂષિત પુત્ર થયો.તેશાન્તરમાં ખૂબ ફર્ચા છે, ફરતાં ફરતાં ઘuપ્રસંગમાં તેની પૂર્વભવનીચારીઓમળી છે, ને તેણે તેની સાથે લગ્ન ક્યું છે. તેના નામ મદાલસા:ત્રિલોચના:અનંગસેના સહસ્ત્રકળા પાંચદિવ્યરત્નો મણિકનકસીરોદક: રનબળ:વિગેરે દિવ્યપત્તિઓપણમળીહતી.પરંતુપૂર્વભવમાં એકવખતમલિનવસ્ત્રવાળામુનિની દુર્ગચ્છારવાથી મત્સ્યના પેટમાં દાખલ થવું પડ્યું હતું. વળી એક પોપટને પાંજરામાં પૂર્યો હતો, તેથી પોપટથવું પડ્યું હતું અનંગસેનાએ પૂર્વભવમાં પોતાનાઘગીના ઘરેણાં નવાપs:પહેરીને આવેલી ઘસીને “આહા!ગણિલઆવી.” એમ મશકરીમાંકદેલું તેથી તેને વેચા કુળમાં જન્મ લેવો પડ્યો હતો. આવિગેરે હોતઉત્તમચરિત્રમારે પોતાના જીવનના પાછલા ભાગમાં પિતાનું અને ભરતખંડના મોય ભાગjરાજ મળ્યા બાદ કેવળીભગવન્તને પૂછવાથી જાણ્યું.અને વૈરાગ્યપામીપુત્રને રાજ્યસોંપી દીક્ષા લીધી. ત્યાંથી સ્વર્ગમાંગચા,ત્યાંથી ચ્યવી મહાવિઠક્ષેત્રમાં જઇમોક્ષપામશે.
ताराचन्द राधाकृष्ण भारद्वाज एण्ड सन्स
जैन एवं वैष्णव मूर्तियों के निर्माता एवं विक्रेता
विशेषज्ञ : अजन्ता एवं खजुराहो शैली मूर्ति मोहल्ला, खजाने वालों का रास्ता, जयपुर - ३०२ ००१
TARACHAND RADHAKRISHAN BHARDWAJ & SONS Manufacturers & Dealers in : JAIN & VAISHNAWA IDOLS
Specialists in: AJANTA & KHAJURAHO SHAILI Murti Mohalla, Khajanewalon-Ka-Rasta, Jaipur- 302 001