________________
જનક વિદેહી કેમ કહેવાય?
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૪ : અંક ૩-૪ ૦ તા. ૧૧-૯-૨૦૦૧
: --:-:-:-::::::::::::
:::' ,
બોધકથા
જનક વિદેહી કેમ કહેવાય ?
-૫. સા. શ્રી અનંતગણ શ્રીજી મ.
અન્ય દર્શનોમાં જનક વિદેહીનું નામ અત્યંત | હતું તો રસોઈમાં શું ખામી હતી તેનો ૬ રાપણ ખ્યાલ ન પ્રસિદ્ધ છે. રાજ સુખ - સાહ્યબી - સમૃદ્ધિનો ઉપભોગ | આવ્યો.' કરવા છતાં પણ તેઓ જનક વિદેહી કહેવાતા હતા.
આ જવાબ સાંભળતા આ યંત આનંદિત વિદેહીનો સામાન્ય અર્થ થાય દેહ વગરના. અને આ તો
પ્રસન્નચિત્ત બનેલા રાજાએ માર્મિક સૂર ક વાત કરી કેશરીર ધારી હતા છતાં પણ ‘વિદેહી’ શબ્દથી ઓળખાતા |
“ભદ્રે ૪-૪ કલાક પછી મૃત્યુના ભયથી તારા હતા. રાજાના રાજ્યમાં રહેતા એક સજ્જન પુરૂષના
જીવનમાં રસ ઊડી ગયો, તને ખાવું - પીવું પણ ન મનમાં આ પ્રશ્ન ઘોળાતો હતો કે- રાજા સાક્ષાત્
ભાવ્યું, શું ખાધું કે શું પીધું તેનો પણ ખ્યાલ ન આવ્યો શરીરધારી હોવા છતાં પણ વિદેહી' કેમ કહેવાય છે ?
તો મને તો સમયે સમયે મૃત્યુ દેખાય છે, ભૂલ્યું ભૂલાતું તેથી એકવાર પ્રસંગ પામીને રાજસભામાં તેઓએ
નથી, વીસર્યું વીસરાતું નથી. ક્ષણે ક્ષણે હું મૃત્યુની નજીક રાજાને પૂછયું કે- “રાજન્ અવિનય – અવિવેક થાય
જઈ રહ્યો છું કઈ ક્ષણે તેનું આગમન થશે તેની ખબર તો ક્ષમા કરજો પણ આપ દેહધારી હોવા છતાં પણ
નથી માટે તેને આવકારવા હંમેશા તૈય ર છું. તેથી મને ‘વિદેહી' કેમ ઓળખાવ છો ?' રાજાએ જરાપણ
સંસારની સુખ – સામગ્રીમાં, રાજ્ય - પત્તિમાં, રાજ્ય ચલ-વિચલ થયા વિના કહ્યું કે- ભદ્ર ! અવસરે તને આ
સમૃદ્ધિના ભોગોપભોગમાં, કયાંથી રસ આવે ! ખાવાવાત સમજાશે.” તે પછી રાજાએ પોતાના વિશ્વાસુ
પીવાદિની ઢગલાબંધ સામગ્રી છે, ને કર ચાકર - વફાદાર સેવકોને કહ્યું કે આ પ્રતિષ્ઠિતુ સજ્જનની એક
સેવકો, દાસ – દાસી પરિવાર આજ્ઞા કેત છે, અનેક નાની પણ ભૂલ થાય તો તેને પકડીને મારી પાસે લઈ
પ્રકારના વસ્ત્ર – અલંકારોથી દેહને શાગારું છું' પણ આવજો. સંસારમાં જીવને કયારેક નાની - મોટી ભૂલો
મને કયાંય કશે કે કશામાં જરા પણ રસ નથી, લેશ પણ થવી સંભવિત છે. તે સજ્જનથી પણ એક નાની ભૂલ
આસકિત નથી, મોહ નથી, મમતા ન છે, માયા નથી, થઈ ગઈ. રાજ સેવકોને ખબર પડી અને પકડીને રાજા
મારા – તારાપણું નથી તેથી જ હું વિ૬ હી કહેવાઉં છું. પાસે લઈ આવ્યા. રાજાએ વાત સાંભળી તેમને
રાજાની આ ટકોર સાંભળી તે સજ્જન તેનો મર્મ સમજી મૃત્યુદંડની સજા ફરમાવી. આખા નગરમાં હાહાકાર
ગયા. રાજાએ પણ તેમને સન્માન ર મુકત કર્યા, મચી ગયો કે આવી નજીવી ભૂલની આવી કઠોર સજા !
મૃત્યુદંડની સજા માફન્કરી. પણે સત્તા આગળ શાણપણ નકામું છે. જે દિવસે સાંજના મૃત્યુદંડની સજા થવાની હતી તે દિવસે રાજાએ તે
જૈન શાસનને પામેલા આપણા બધાની દશા કેવી સજ્જનને માન સન્માનપૂર્વક પોતાના મહેલમાં બોલાવ્યા
ઉત્તમ હોવી જોઈએ. જૈન શાસનની છાયા પણ જેના પર અને કહ્યું કે આજે આપણે બન્ને સાથે ભોજન કરીશું.
નથી પડી તે જો આવી વિરકિતને ધારણ કરતા હોય, રાજાના અતિ આગ્રહને તેઓ ટાળી ન શકયા. રાજાએ
આસકિતથી મુકત હોય તો આપણે તો તેનાથી કઈ ગણી રસોઈયાને બોલાવી કહ્યું કે, ““આજે ઉત્તમમાં ઉત્તમ
સારી સામગ્રી પામ્યા છીએ. આવી રીત ! સાચા વિદેહી સ્વાદિષ્ટ રસોઈ બનાવજે પણ એકમાં ય મીઠું નાખીશ
બનવામાં જ આ જીવનની સાચી સફર તા - સાર્થકતા નહિ.' ભોજન સમયે બન્ને સાથે જમવા બેઠા. ભોજન
છે. જો આવી દશા નહિ પામીએ, આસ કેતમાં અટવાઈ પૂર્ણ થયા પછી પ્રેમાળભાવે રાજાએ પૂછયું કે, રસોઈમાં
જઈશું તો કર્મની જંજીરોથી બંધાઈ જન્મ - મરણના કાંઈ ખામી લાગી ખરી ! ત્યારે તે સજ્જને કહ્યું કે
ફેરામાં ફરતા રહીશું. કમમાં કમ બાપણી દશાને “ “રાજન ! મારી નજર સામે ૪-૬ કલાક પછી મૃત્યુનો
બદલવા માટે સકિતને તોડવા અને નિ રકિતને પામવા ભય હતો તેથી મને ખાવમાં જરાપણ રસ ન હતો. મેં તો
આજથી જ ભવ્ય પુરૂષાર્થ કરીએ જે એ પણને પરમપદે આપના આગ્રહથી જ ખાધું બાકી ખાવું ભાવતું પણ ન
પહોંચાડે.
૨૮ )