SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ખમ હું સૌને, ખમાવો સૌ મને શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ ૧૪૦ અંક ૩-૪ ૦ તા. ૧૧-૯-૨૦૦૧ ખમ હું ને, ખમાવો સે મને | - પ્રણેન્દુ રાગાદિ દ દ્વોના કારણે જીવનમાં વૈર – વિરોધ , આપ પણ મને ખમાવો ડુંટીમાંથી નીકળેલો આ નાદ અને કટુતાના કે સંગો જન્મે છે. તે વખતે જો હૈયામાં આત્મામાં અપૂર્વ સત્ત્વ - સામર્થ્ય પેદા કરી, વૈર - નિર્મલ વિવેક હોય તો તે તેના ભયાનક અનર્થોથી વિરોધના વિકારનો જડમૂળમાંથી વિનાશ કરે છે. બચી જાય છે. વેન વૈરીને પણ વશ કરે છે. વૈરની આવું સત્ત્વ જન્મ્યા વિના મોંમાંથી ક્ષમાપના નીકળશે વૃત્તિને વધારવામાં માનતા નથી પણ તેને નિલ પણ સાચા ભાવે ક્ષમાપના હૈયાની નહિ થાય. કરવામાં જ મe નતા છે. ગમે તેવો પરાક્રમી અને સાચી ક્ષમાપના પણ તે જ પુણ્યાત્મા કરી શકે, સમર્થ આત્મા વૈરી પ્રત્યે ઉદારતા બતાવે, તેની જેને પોતે જ કરેલી – કરાવેલી કે અનુમોદેલી, મન - ભૂલોને માફ કર દે તો તે ય દિલોજાન દોસ્ત બની વચન - કાયાની અનુચિત વૃત્તિ - પ્રવૃત્તિનો બોજ જાય છે. પરસ્પ . તૂટેલાં દયને - મનને, સાંધવાનું સખત હૈયામાં ડંખ્યા કરે, દાક્ષિણ્યતાના સુંવાળે નામે કામ ક્ષમાપના કરે છે. જે પર્વાધિરાજનો સાર છે અને કરેલી પણ અનુચિત પ્રવૃત્તિનો ભાર લાગ્યા જ કરે. જીવનનું અદ્ભુત રસાયણ છે. માલવાહક મજૂર મસ્તકનો ભાર ઈષ્ટ સ્થાને પહોંચાડી હૈયાના સાચા પશ્ચાત્તાપના પર્વતમાંથી | જેમ હળવો - હલકો થાય છે તેમ તે ભારથી હલકો પ્રવાહિત થયેલી પાવન સુર સરિતા તેનું નામ જ થવા સદ્દગુરૂ પાસે નિખાલસતાથી એકરાર થાય તે ક્ષમાપના છે જેમાં સાચા ભાવે ડૂબકી લગાવનાર | સાચી ક્ષમાપનાનો સ્વાદ માણે. પાપાત્મા પણ નર્મલ બને છે પશ્ચાત્તાપની પાવક ક્ષમાપનાના તો હું શું ગુણગાન ગાઉં ? “ખમું હું જ્યોત દયને પ્રદીપ્યમાન બનાવે છે અને આત્મિક સૌને, ખમાવો સૌ મને' એવી આરઝુ દિલ ધરું છું. ગુણોથી ઝગમગાવે છે. “પણ મારી ભૂલ થઈ' આ ક્ષમાપના તો દ્રષ્ટિવિષ સર્પનું વિષ ઉતારનાર જાંગુલી ત્રણ શબ્દ બોલવા સહેલા નથી. ભૂલનો સ્વીકાર અને મંત્ર છે, જીવનના ઉદયની ઉષા છે, આત્મગુણ એકરાર તે જ આત્મા કરી શકે જેને ક્ષમાપનાના સમૃદ્ધિની વરમાળા છે, જીવન પ્રભાતનાં પુણ્યભાનુ પરમાર્થને પચાવ્યો હોય. જેનું સ્ટય બાળકની જેમ છે, વિશ્વમૈત્રીનું મંગલપ્રભાત છે, જીવનની સાચી સરળ - નિર્દોષ - નિખાલસ – નિર્દભ હોય, ઉદાત્ત - જ્યોતિ છે, માર્ગસ્થ પ્રજ્ઞાનો પ્રકાશ છે, સમકિત, વિશાળ હોય. જેનું મન ગંભીર હોય, નમ્ર હોય. સંવેગ, વિરાગ આદિ આત્મગુણોનું રંજન છે, જીવન તેના વિના સાચા ભાવે ઉપશમભાવની પ્રાપ્તિ પ્રાસાદનું પ્રથમ પગથિયું છે. અમે - ખમાવે તે અસંભવિત છે. આરાધક, ન ખમે- ન ખમાવે તે વિરાધક તો સાચા શરીરના રોગોની દવા માટે ડોકટરનું શરણું આરાધકભાવને પામવા સૌને સાચા ભાવે ખમી - લઈએ છીએ. તેમ ક્રોધાદિ કષાયથી પેદા થયેલી, ખમાવી કર્મભારથી સર્વથા મુકત બની આત્માની માનમાંથી જન્મેલી, મમકાર - અહંભાવથી વધે એવી અનંતી ગુણલક્ષ્મીના સૌ ભાજન બનો તે જ મંગલ આત્માની બિમ રીને દૂર કરવા સાચી સંજીવની હોય | મહેચ્છા. તો ક્ષમાપના . હું તમને હૈયાપૂર્વક નમાવું છું, |
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy